Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगोशालकस्य संवादनि० ५५ तदेवाऽऽदावपि आचरणीयमासीत्, अपि च द्वे अप्येते छायाऽऽतपत्रदत्यन्तविरोधिनी वृत्तेनैकत्र समवायं गच्छतः तथा यदि मौनेन धर्मस्ततः किमियं. महता प्रवन्धेन धर्मदेशना, अथाऽनयैव धर्मदेशनया धर्मस्ततः किमिति पूर्व मौनव्रतं दधौ, यस्मादेवं तस्मात् पूर्वोत्तरव्याघात इति भावः । इति गोशालकस्योक्तिः। . .
आर्द्र कः कथयनि-पुर्ति' पूर्व-पाकाले 'इण्दि' इदानीञ्च 'अणागयं वा' अनागतं वा-भविष्य कालेऽपि, सर्वदाऽपि स भगवान महावीरस्सामी 'एगंतमेव' एकान्तवारित्वमेव 'पडिसंदधाई' पतिसन्दधाति--एकान्तवासमेवाऽनुभवति । अव. माशय:-यथा भगवान् पूर्वमेकान्तवासमनुभनन्नासीन, तथेदानीमपि एकान्तवास. मेवाऽनुभवति, भविष्यत्कालेऽपि-अनुमविष्यति, अतस्तस्य तीर्थकरस्य चश्चल. साधु का लक्षण है तो पहले से ही इसीका आचरण करना उचित था। ये दोनों आचार धूप और छाया की भांति परस्पर विरुद्ध हैं। दोनों सत्य नहीं हो सकते । परन्तु मौन रहना धर्म है तो विस्तार से धर्मदेशना देने की क्या आवश्यकता है ? यदि यह धर्मदेशना ही धर्म है तो पहले क्यों मौन धारण किया था ?
गोशालक के इस प्रकार कहने पर आबकने कहा भगवान महावीर स्वामी भूतकाल में, वर्तमान काल में तथा भविष्यकाल में भी अर्थात् सर्वदा ही एकान्तचारी हैं। वे सदैव एकान्तवाल काही अनुभव करते हैं।
तात्पर्य यह है कि भगवान जैसे पूर्वकाल में एकान्तवास का अनुभव करते थे उस्ली प्रकार इस समय भी करते हैं । भविष्यत् काल में भी વાળા પરિવારથી યુક્ત રહેવું સાધુને યે ગ્ય હોય તે પહેલેથી જ તે પ્રમાણે આચરણ કરવું ચોગ્ય કહી શકાત, તડકા અને છાયાની જેમ આ બને વ્યવહાર પરસ્પરમાં વિરોધી છે, તેથી એ બને વ્યવહાર સત્ય હોઈ શકે નહીં. જે મૌન રહેવું તે ધર્મને યેગ્ય હોય તે વિસ્તાર પૂર્વક ધર્મદેશના આપવાની શી જરૂર છે? અને જો આ ધર્મદેશના આપવી તેજ ગ્ય હોય તે પહેલાં મૌન ધારણ શા માટે કર્યું હતું ?
ગશાલકના આ પ્રમાણે કહેવાથી આર્દિકે તેમને ઉત્તર આપતાં કહ્યું કે ભગવાન મહાવીર સ્વામી ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં પણ અર્થાત્ ત્રણે કાળમાં સદા એકાન્તચારી જ છે. તેઓ કાયમ એકાન્ત વાસને જ અનુભવ કરે છે
કહેવાનું તાત્પર્ય એ છે કે–ભગવાન્ જેમ પૂર્વકાળમાં એકાન્ત વાસને અનુભવ કરતા હતા. એ જ પ્રમાણે આ સમયે પણ એકાન્તવાસનો જ અનુભવ