Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयबोधिनी टीका द्वि. धुं. अ. ७ गौतमस्य देशविरति धर्मादिसमर्थनम् ७५७ 'भगवं च णं उदाह' भगवांश्च खलु उदाह- 'संतेगझ्या मणुस्सा भवति' सन्त्ये कतये मनुष्या भवन्ति । 'तं जहा ' तद्यथा - 'आरणिया' आरण्यकाः- अरण्ये कृतनिलया: कन्दमूलाशिनः अरण्यनिवासिन स्तापसा इत्यर्थः, 'आवसहिया' आवस्यकाः- कुटीरवासिनः, 'गामणियंतिया' ग्रामनिमन्त्रिकाः - ग्रामे निमन्त्रिता जोवन्तः 'कण्डुइरहस्सिया' क्वचिद्रहसिकाः - ग्रहनक्षत्रादिरदो विद्यया जीवन्तःज्योतिर्विद्याभिराजीविकां कुर्वाणाः 'जेहि' येषु 'समणोवासगस्स' श्रमणोपासकस्य 'आयाणसो' आदानशः - व्रतग्रहणादारभ्य ' आमरणताएं' आमरणान्ताय - मरणं यावत्तावदित्यर्थः 'दंडे णिक्खित्ते' दण्डो निक्षिप्तः त्यक्तो मुक्तदण्डः श्रावको भवति 'णो बहुसंजया' नो एते जीवाः बहुसंयताः, 'णो बहुपडिविरया' नो बहुपतिविरताः प्राणातिपातविषयेभ्यः 'पाणभूय जीवसत्तेर्हि' प्राणभूतजीदसवेभ्यो नात्यन्तं विरता: 'अपणा सच्चामोसाई एवं विष्पडिवेदेति' आत्मना सत्यानि मृपाच एवं विप्रविवेदयन्ति सत्यमनृतं च कथयन्ति इत्यर्थः, तदेवाह- ' अहं ण जो अन्ने तन्त्रा' अहं न हन्तव्योऽपि तु - अन्ये हन्तव्याः इत्थं सत्यं
-
-
भगवान् श्रीगौतम स्वामी ने पुनः कहा- इस जगत् में ऐसे भी बहुत मनुष्य होते हैं, जिन में कोई अरण्य निवासी जंगल में रहेनेवाले अर्थात् तापस होते हैं, कोई आवसथक-कुटी आदि स्थानों में निवास करते हैं। ग्राम में निमंत्रित होकर अपनी जीविका चलाते हैं । कोई ग्रह नक्षत्र आदि रहस्य विद्या के द्वारा जीवन यापन करते हैं। श्रावक ग्रहण करने के समय से मरण पर्यन्त उनकी हिंसा का त्याग करता है। वे मनुष्य बहुत संयमी नहीं हैं, प्राणी भूत जीव और सत्य की हिंसा से निवृत्त नहीं हैं । वे अपने मन के अनुसार कल्पना करके सच-झूठ बोलते हैं,
ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરીથી કહયુ કે-આજગતમાં એવા પણ ઘણા મનુષ્યા હૈાય છે, જેમાં કેાઈ અરણ્ય એટલે કે જગલમાં નિવાસ કરનારા અર્થાત્ તાપસ હાય છે. કેાઈ આવસથક-કુટિર વિગેરે સ્થાનામાં નિવાસકરે છે. તેમ ગ્રામમાં ગામમાં નિમત્રિત થઈ ને પેાતાની આજીવિકા ચલાવે છે, કાઇ ગ્રહ, નક્ષત્ર વિગેરે રહસ્ય વિદ્યાઓ દ્વારા જીવન નિગમન કરે છે શ્રાવક, વ્રત ગ્રહણ કરવાના સમયથી મરણુપર્યંન્ત તેઓની હિંસાના ત્યાગ કરે છે. તે મનુષ્યે અધિક સયમી હાતા નથી. પ્રાણી ભૂત જીવ અને સત્વની હિંસા થી નિવૃત્ત થતા નથી. તેએ પેાતાના મત પ્રમાણે કલ્પના કરીને સાચું ખાટું આલે છે, જેમ કેહુ' મારવાને ચેાગ્ય નથી પરંતુ ત્રીજા જીવેા મારવાને ચેાગ્ય છે. આવા પ્રકારના જીવા આયુષ્ય સમાપ્ત થાય ત્યારે મૃત્યુને પ્રાપ્ત