Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गो 'पावे कम्मे कज्ज' पाप कर्म क्रियते, 'तत्य णं जे ते एवमासु मिच्छा ते एवमाहंस' तत्र ये ते एवमाहु मिथ्या ते एवमाहुः, यथोक्ताऽमनस्कत्वादिगुणविशिष्टोऽपि शिष्टः पापं कर्म करोतीति तन्मिदैव । अयं भा-समनस्कत्वादिगुणविशिष्टमनो. चाक्कायवाक्यवत एव एवं पापकर्मवन्धो भवति न तु अमनस्कत्यादिगुणविशिष्ट मनोवक्कायवत इति अभिमायः प्रश्नकत्तुरिति ।
शास्त्रकारः समाधत्ते- तत्थ पनवए चोयगं एवं क्यासी' तत्र-समुत्थितवादे प्रज्ञापमा तीर्थकृतामभिमायवेता नोद-प्रश्नार्तारं लक्षीत्येवं वक्ष्यमाणं वचोs. वादीत् । अवादीदित्यत्र भूतकाळप्रयोगेण प्रज्ञापयति उत्तरवाक्यप्रतिपाद्यस्याऽनादि. त्वम् । पूर्वकाले हि एवं निर्णयोऽकारि तीर्थतेति, 'तं सम्मं जे मए पुव्वं वुत्तं' तत् सम्यग् यन्मया पूर्वमुक्तम् । किमुक्तं पूर्व तदे। दर्शयति-'असंतएणं मणेणं का बन्ध होता है । जो इससे विपरीत है अर्थात् अमनस्क है तथा समझ बूझ कर पाप में मन वचन काय की प्रवृत्ति नहीं करता, वह पापकर्म का बन्ध नहीं करता है। , अब शास्त्रकार उसका समाधान करते हैं। इस प्रकार विवाद उपस्थित होने पर तीर्थंकर के अभिप्राय के ज्ञाता आचार्य ने प्रश्नकर्ता को लक्ष्य करके निम्तोक्त प्रकार से उत्तर दिया । यहां 'अवादीत्' अर्थात् उत्तर दिया, इस भूतकालीन क्रिया के प्रयोग से यह सूचित किया गया है कि उत्तर रूप वोक्य के द्वारा प्रतिपाद्य अर्थ अनादि है। तीर्थकर ने पूर्वकाल में ऐसा ही निर्णय किया था। ____ आचार्य कहते है-मैंने पहले जो कहो है वह सम्यक् है। पहले क्या कहा है, वह दिखलाते हैं-पापयुक्त मन न होने पर पापयुक्त થાય છે. આનાથી જે ઓ ઉટા છે. અર્થાત અમનસ્ક છે, તથા સમજી વિચારીને પાપમાં મન, વચન અને કાયની પ્રવૃત્તિ કરતા નથી. તે પાપકર્મને બંધ કરતા નથી.
* હવે શાસ્ત્રકાર તેનું સમાધાન કરે છે–આવી રીતે વિવાદ ઉપસ્થિત થાય ત્યારે તીર્થંકરના અભિપ્રાયને જાણવાવાળા આચાર્ય પ્રશ્ન કરવાવાળાને देशान. वे पछी ४ामा सावना उत्तर भाच्या महियां 'अवादीत्' અર્થાત્ ઉત્તર આપ્યા. આ ભૂતકાળ સંબંધી ક્રિયાને પ્રગથી એ સૂચવેલ છે કે-ઉત્તર રૂપ વાકય દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ અર્થ અનાદિ છે. તીર્થકર ભગવાને પૂર્વકાળમાં એજ પ્રમાણેને નિર્ણય કરેલ છે. - આચાર્ય કહે છે –મે પહેલાં જે કહેલ છે તે બરોબર છે. પહેલાં શું કહેલ છે? તે હવે બતાવે છે.–પાપયુક્ત મન ન હોવાથી તથા પાપ યુક્ત