Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६६
सूत्रकृतागवले टीका-वेदान्तमतं मन्यमाना आर्द्रकमेत्योक्तवन्तः-भोः ! अस्मदीयं मतमेष त्वयोपासनीयम् अस्मदर्शनाद् युष्मदर्शने नास्ति पार्यक्यम्, सदपि-अल्पीयः प्रायः समत्वभुपेयात्-तदेव दर्शयति-'पुरिसं' पुरुषम्-पुरि-शरीरे शेते-विद्यते इति पुरुषस्तम् । 'अन्वत्तरू' अव्यक्तरूपम्, अयमात्मा जीवो वाङ्मनसातीतत्वाद् अव्यक्तरूपस्तम् । 'महंत' महान्तम्-सर्वव्यापक गगनवत् । 'सणातणं' सनातनम् 'सर्वदाप्रस्थायिनम् । 'क्वयं' अक्षयं-क्षयवृद्धिहासादिरहितम् । 'अव्वयं चु'
चंदो व-चन्द्र इव' 'समस्त तारामंडल में चन्द्रमा 'समसख्वे-समस्तरूप पूर्णरूप से सम्बन्ध करता है ॥४७॥ , : अन्वयार्थ-पुरुष अव्यक्त रूप है, क्योंकि वह वाणी और मन से अगोचर है । वह व्यापक है, नित्य है, अक्षय और अव्यय है । वह पुरुष समस्त भूनों में भी व्याप्त है जैसे चन्द्रमा सब ताराओं के साथ पूर्ण रूप से सम्बन्ध करता है ॥४७।। . टीकार्थ--वेदान्त मत को मानने वाले आईक के समीप आकर घोले-हमारे मत की ही तुम्हें उपासना करनी चाहिए। हमारे दर्शन से तुम्हारे दर्शन में भिन्नता नहीं है । अगर कुछ है भी तो बहुत थोड़ी सी है। प्रायः समानता ही है। यह आत्मा वागी और मन से अगोचर होने के कारण अव्यक्त है, आकाश के समान सर्वव्यापक है, सनातन 'अर्थात् सदैव अवस्थित रहने वाला है अक्षय अर्थात् हानि और वृद्धि
शत 'सवओ ताराहि चदो व-पर्वतः तारासु चन्द्र इव' सब तारा यन्द्रमा 'समत्तरूवे-समस्तरूपः' ५ ३२ मा छे ॥४७॥
અન્વયાર્થ–પુરૂષ અવ્યક્ત રૂપ છે કેમકે તે વાણી અને મનથી અગેચર છે. તે વ્યાપક છે. નિત્ય છે અક્ષય અને અવ્યય છે. તે પુરૂષ સઘળા ભૂતેમાં–પ્રાણિીમાં પણ વ્યાપ્ત છે જેમકે ચંદ્રમા બધા તારાઓની સાથે પૂર્ણપણે સંબધ કરે છે. ૪ળા છે
' ટીકાર્ય–વેદાન્ત મને માનવા વાળાએ આદ્રક મુનિ પાસે આવીને કહ્યું કે–તમારે અમારા મતને જ સ્વીકાર કર જોઈએ, અમારા અને તમારા દર્શન શાસ્ત્રમાં ભિન્ન પણું નથી જે કઈ જુદાપણું હોય તે તે થોડા પ્રમાણમાં જ જુદા પાણું છે. પ્રાયઃ' સરખાપણું જ છે. આ આત્મા વાણી અને મનથી આગોચર હોવાથી અવ્યક્ત છે અ કાશની જેમ સર્વ વ્યાપક છે સનાતન અર્થાત્ હમેશાં અવસ્થિત રહેવાવાળે છે અક્ષય અર્થાત ક્ષય વિનાને હાનિ અને વૃદ્ધિ તથા હાસ વિનાને છે તેને કોઈ પણ