Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतजियो मवरुणद्धि। विशिष्टशिष्टतपोभिरनेकजन्मोपार्जित कर्म क्षपयति । अतएवैता. दृग्विशिष्टधर्मस्यैव विवेकिभिग्रहणं कर्तव्यं तथाऽन्येभ्योऽपि उपदेष्टव्यम् इति भावः । इत्यहं ब्रवीमि-इति सुधर्मस्वामिनो वचनम् ॥५५॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापकप्रविशुद्धगद्यपधनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूपित - कोल्हापुरराजगुरुवालब्रह्मचारि-जैनाचार्य - जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालप्रतिविरचितायां श्री "सूत्रकृताङ्गसूत्रस्य" समयार्थबोधिन्याख्यायां व्याख्यायां द्वितीयश्रुतस्कन्धे
॥ षष्ठमध्ययनं समाप्तम् ॥ के प्रभाव से समस्त प्राणियों का हितैषी होता हुआ आश्रव द्वारों का निरोध कर देता है । आश्रवदारों के निरोध से नवीन कर्मों का बन्ध रोक देता है और पूर्वबद्ध अनेक जन्मों में उपार्जित कर्मों को नाना प्रकार की तपश्चर्या द्वारा क्षय करदेता है। अतएव ऐसे विशिष्ट धर्म का अब लम्पन ही विवेकी जनों को करना चाहिए। और इसी का दूसरों को उपदेश करना चाहिए।
इम प्रकार मैं सुधर्मा स्वामी के वचन कहता हूं ॥५५॥ "जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत " सूत्रकृताङ्गसूत्र" की समयार्थबोधिनी व्याख्या के
द्वितीय श्रुतस्कंध का छठा अध्ययन समाप्त ॥२-६॥ તથા સમ્યક્ ચારિત્રના પ્રભાવથી સઘળા પ્રાષિયોના હિતેચ્છુ થતા થકા આસ્રવારને નિરોધ કરે છે. આસવદ્વાને નિરોધ કરવાથી નવા કમેને. બંધ કાઈ જાય છે. તથા પૂર્વ બદ્ધ અનેક જન્મમાં પ્રાપ્ત કરેલા કર્મોને અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા ક્ષય કરી દે છે. તેથી જ એવા વિશેષ પ્રકારના ધમને જ વિવેકી પુરૂએ ગ્રહણ કરવો જોઈએ અને બીજાઓને પણ આ ધર્મને જ ઉપદેશ આપ જોઈએ. .
આ પ્રમાણે હું સુધર્મા સ્વામીના વચને કહું છું ગા. પપા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજપૂત સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનું બીજા શ્રુતસ્કંધનું છઠું અધ્યયન સમાપ્ત રદ