Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् ।
टीका-धर्माऽधर्ममिश्रस्थानानां वर्णनं कृत्वा तत्तस्थाने निवमतां मनुष्याणां वर्णनमारभ्यते-पूर्वकथितमेवार्थ पुनर्विशदयति-'अहावरे' अथाऽपरः पढमस्स ठाणस्स' प्रथमस्य स्थानस्य अधम्मपक्वस्स' अधर्मपक्षस्य 'विभंगे' विमङ्गो विचारः 'एवमाहिज्जई' एवमाख्यायते 'इह खलु पाईणं वा १ प्राच्यां वा प्रतीच्या वा उदीच्यां वा दक्षिणस्यां वा ४ 'संतेगइया मणुस्सा भवंति' सन्त्ये कतये-अनेकप्रकारका मनुष्या भवन्ति, तद्यथा-पाच्यादि दिशामु विविधप्रकारका मनुष्या वसन्तीति दर्शयति-'गिहत्या गृहस्था:-पुत्रादिभिः सह गृहे निवसन्तः 'महिच्छा' महेच्छा:-महती इच्छा विद्यते येषां ते महेच्छाः, 'महारंभा' महान् आरम्भो येषां ते तथा 'महापरिग्गहा' महान परिग्रहो येषां ते महापरिग्रहाः 'अधम्प्रिया' अधामिका:-अधर्ममेवाऽऽचरन्तः 'अधम्माणुया' अधर्माऽनुगा:-अधर्ममनुगच्छन्ति ये तेऽधर्माऽनुगा:-'अधमिटा' अधर्मिष्ठा:-अधर्ममा साभिमतमभिमन्यमानाः 'अधम्मक्खाई' अधमख्यायिनः-अधर्मस्यैव प्ररूपकाः-चर्चाकारकाः 'अधम्मपाय
'अहावरे पढमस्स ठाणस्स' इत्यादि।
टीकार्थ-धर्म पक्ष, अधर्मपक्ष और मिश्र पक्ष का वर्णन किया जा चुका है। अब इन तीनों पक्षों में रहने वाले मनुष्यों का वर्णन करते हुए प्रथम अधर्मपक्ष में स्थित मनुष्यों का वर्णन करते हैं। ,
. अधर्मपक्ष में स्थित मनुष्यों का विचार इस प्रकार है-इस लोक में पूर्व आदि दिशाओं में विविध प्रकार के मनुष्य होते हैं जो पुत्रकलत्र आदि के साथ गृह जीवन व्यतीत करते हैं-गृहस्थ होते हैं। वे महान् इच्छाओं वाले, महादंभी और महापरिग्रहवान् होते हैं। अधर्म से ही अपने अभीष्ट सिद्धि समझने वाले और अधर्म का ही आचरण करने वाले, अधर्मका ही अनुगमन करने वाले,
'महावरे पढमस ठाणस्स' त्यात
ટીકાર્થ–ધર્મ પક્ષ, અધર્મ પક્ષ, અને મિશ્ર પક્ષનું વર્ણન કરવામાં આવી ગયું છે. હવે આ ત્રણે પક્ષને આશ્રય લેનારા માણસોનું વર્ણન કરતા થકા પહેલાં અધર્મ પક્ષમાં રહેલા માણાનું વર્ણન કરવામાં આવે છે. કે અધર્મ પક્ષ ને આશ્રય લેનાર માણસને વિચાર આ પ્રમાણે છે –
આ લેકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્ય હોય છે. જેઓ કે પુત્ર, ી વિગેરેની સાથે ગૃહ જીવન વિતાવે છે.-અર્થાત્ ગૃહરથ હોય છે. US? “ તેઓ મહદ્ ઇચ્છાઓ વાળા મહાન આરંભવાળા, અને મહા પરિગ્રહવાળા
હેાય છે, તેઓ અધર્મનું જ આચરણ કરવાવાળા અધર્મનું જ અનુગામના કરવાવાળા, અધર્મથી જ પિતાના અભીષ્ટની સિદ્ધિ સમજવા વાળા, અને