Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारथुतनिरूपणम्
५१७
इति तन्मतं निराकर्तुमाह-भादुक्तं न सम्यक्, आम्रो वा संपरोवा नास्तीति न स्वीकर्त्तव्यम् । किन्तु - अस्त्येवेति मन्तव्यम् । योऽयमेकान्तभेदाभेदवादे दोपः प्रतिपादितः स तथैव । अन- एचैकान्तपक्षे दोपमालोच्य - अनेकान्तवादस्य प्ररूपणं कृतवता भगवता तोर्थ ऽङ्गीकृतोऽयमात्राः आत्मनः सकाशात् कथञ्चिद् भिन्नः कथञ्चिदभिन्नव । तथात्वे न कोऽपि दोषः पदमादधाति अदर्शने । इतरत्र दर्शनान्तरे तु तत्साम्राज्यवजय्यम् । अवए आप न स्व इति न, अपि तु - आपः संवर स्त्येवेति सिद्धान्तसिद्धः ||१७||
मूलम् - णत्थि वेयंणा पिंजरा वा, जैवं सन्नं निवेर्सए ।
अस्थि वेयणा णिज्जरा बा, एवं सैन्नं णिवेसए ॥१८॥
कल्पना मिथ्या है | इस प्रकार जब आस्रव की ही सत्ता सिद्ध नहीं होती तो उसका निरोधस्वरूप संचर भी स्वीकार नहीं किया जा सकता।
इस अभिमत का निराकरण करते हुए कहा गया है आपका कथन सम्यक् नहीं है। आस्रव अथवा संवर नहीं है, ऐसा स्वीकार नहीं करना चाहिए, बल्कि उनका अस्तित्व मानना चाहिए । एकान्त भेदपक्ष और अभेदपक्ष में आपने जो दोष प्रदर्शित किए हैं, वे ठीक ही हैं, परन्तु हमारे मत में उनके लिए कोई अवकाश नहीं है, क्योंकि सर्वज्ञ तीर्थकर भगवान् ने एकान्तवाद को स्वीकार न करके अनेकान्तवाद की ही प्ररूपणा की है। आस्रव आत्मा से कथंचित् भिन्न और कथंचित् अभिन है । अतएव जैनदर्शन में कोई दोष नहीं आता । अतएव आस्रव और संवर का अस्तित्व सिद्ध है ॥ १७॥
કલ્પના મિથ્યા છે. આ પ્રમાણે જ્યારે આસવની સત્તા જ સિદ્ધ થતી નથી, તે તેના નિાધ સ્વરૂપ સવરના પશુ સ્વીકાર કરવામાં આવશે નહી
આ મતનું નિરાકરણ કરતાં કહે છે. કે-આપનુ કથન ચેગ્ય નથી. આસવ અથવા સાઁવર નથી. એ પ્રમાણેને વિચાર કરવા ન જોઇએ બલ્કે તેનુ અસ્તિત્વ સ્વીકારવું જોઇએ. એકાન્ત લેક પક્ષ અને અભેદ પક્ષમાં આપે જે દેષ ખતાવ્યા છે, તે ઠીક જ છે. પરંતુ અમારા મત પ્રમાણે ભેદ અને અભેદ પક્ષ માટે કઈજ અવકાશ નથી, કેમકે-સજ્ઞ તીર્થંકર ભગવાને એકાન્ત વાદના સ્વીકાર ન કરીને અનેકાન્તવાદની જ પ્રરૂપણા કરી છે આસત્ર આત્માથી કથચિત્ ભિન્ન અને કથ ચિત્ અભિન્ન છે. તેથી જ જૈનદર્શનમાં કાઈ પણુ દોષ આવતે નથી. તેથી જ આસ્રવ અનેસવરનુ' અસ્તિત્વ સિદ્ધ થાય છે, ૫૧૭ાા