Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् कामं तं श्रमणा वा ब्राह्मणा वा संप्रधापुंर्गमनाय मस्थितवन्तः । तादृशधर्मश्रद्धालु स्वधर्मानुयायिकरणाय श्रमणा ब्राह्मणाश्च तत्समीपे गन्तु समिच्छेयुः। 'तस्य अन्नयरेणं धम्मेणं पन्नत्तारो वयम्' तत्राऽन्यतरेण धर्मेण प्रज्ञापयितारो वयम् 'इमेणं धम्मेणं पन्नाइस्सामो' अनेन-अस्मसंमतधर्मेण प्रज्ञापयिष्यामः तं स्वधर्मानुयायिनं करिष्याम इति विचार्य ते तत्र तत्समीपं गत्वा कथयन्तिवयं भवन्तं प्रज्ञापयिष्यामोऽमुं धर्मम् , तं धर्मम्-'से एव मायाणह' तदेवं जानीत । 'भयंतारों' भयत्रातारः? एवं भवन्तो जानन्तु 'जहा मए एस धम्मे सुयक्खाए' यथा मया स्वाख्यातः प्रतिपद्यमान एषधर्मः 'सुपन्नत्ते भवई' सुपज्ञप्तो भवति, सरलतया ज्ञातो भवतीति सत्यं भवन्तोऽवगच्छन्तु इति । तं प्रतिज्ञातं धर्म, ते उदाहरन्ति-इह खलु पंचमहन्भूया' इह खल पञ्चमहाभूतानि, तदात्मक एव सर्व संसारः यत्किमपि विद्यते तम् सर्वं पाश्चमहाभूतिकं तदात्मकमेव-न ततो-व्यतिरिक्त किमप्यस्ति, यैः पञ्च भूतैरेव सर्वापि क्रिया भवति-सुकृतदुष्कृतादिरूपा। जा पहुंचते हैं अर्थात् उसे अपने धर्म का श्रद्धालु बनाने के लिए वे ब्राह्मण आदि उद्यत होते हैं । वे सोचते हैं कि हम अमुक किसी धर्म का इसे उपदेश देंगे और अपने धर्म का अनुयायी चनाएंगे। इस प्रकार करके वे राजा आदि के समीप जा कर कहते हैं-हे भयत्राता! हम आपको अमुक धर्म का उपदेश करेंगे, आप उसे स्वीकार करो। हमारे द्वारा कथित धर्म सु आख्यात है। वह सरलता से समझ में आ जाता है, इसे आप सत्य समझें। फिर वे अपने धर्म का प्रतिपादन करते हैंइस समग्र जगत् में पांच महाभूत ही हैं। सारा संसार पंचमहाभूतास्मक है। उनसे भिन्न अन्य कुछ भी नहीं है। पांच भूनों के द्वारा ही પહેચે છે, અર્થાત્ તેને પિતાના ધર્મમાં શ્રદ્ધા વાળા બનાવવા માટે તેઓ ઉદ્યમ કરે છે. તેઓ એ વિચાર કરે છે કે અમે અમુક કેઈ ધર્મને આને ઉપદેશ આપીશું અને પિતાના ધર્મને અનુયાયી-અનુસરનાર બનાવી લઈશું. આ પ્રમાણે વિચાર કરીને તેઓ રાજા વિગેરેની પાસે જઈને કહે છે કે-હે ભયથી રક્ષણ કરનારા ! અમે આપને અમુક ધર્મને ઉપદેશ કરીશું. આપ તેને સ્વીકાર કરે અમેએ કહેલ ધર્મ સ્વાખ્યાત છે. તે સરલપણુથી સમજવામાં આવી જાય છે. તેને આપ સત્ય માને. તે પછી તેઓ પોતાના ધર્મનું પ્રતિપાદન કરે છે–આ સંપૂર્ણ જગતમાં પાંચ મહાભૂત જ છે. સમગ્ર સંસાર પંચ મહાભૂતાત્મક જ છે તેનાથી જુદું બીજું કાંઈ પણ નથી. પાંચ મહાભૂતો દ્વારા જ સવળું સુકૃત અને દુષ્કૃત વિગેરે