Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१२
मूलम् - आरंभगं चैव परिग्गहं च
अविउँस्सिया णिस्सियै आयदंडा ।
तेसिं च से उदए जं वयासी,
सूत्रकृतसूत्रे
चउरंतणंता य हाय है ॥२३॥
छाया - आरम्भकं चैव परिग्रहञ्च व्युत्सृज्य निःश्रिता आत्मदण्डाः । तेषां च स उदयो यमवादीचतुरन्वानन्ताय दुःखाय नेह ||२३|| के लिए इधर उधर भ्रमण करते हैं । किन्तु जो कामभोगों में आसक्त हैं तथा स्नेह रस में गृद्ध हैं, उनको हम अनार्य कहते हैं |२२|
तात्पर्य इस कथन का यह है कि भगवान् महावीर को व्यापारी की उपमा देना योग्य नहीं हैं । व्यापारी गृहस्य होते हैं, अतः वे क्रय-विक्रय, पचन पाचन आदि सावध क्रियाएँ करते हैं तथा धन धान्य द्विपद चतुष्पद आदि परिग्रह में मूर्च्छित रहते हैं। मैथुन के त्यागी नहीं होते। किन्तु भगवान् ऐसे नहीं हैं। वे समस्त आरंभ समारंभ परिग्रह से अतीत है और पूर्ण ब्रह्मचर्य के धारक हैं ||२२|| टीका सुगम है ||२२|| 'आरंभगं चैव परिग्गहं च' इत्यादि ।
शब्दार्थ - 'आरंभगं - आरम्भकं' प्राणातिपातआदि आरंभ तथा 'परिग्गहं- परिग्रहं' धन धान्य आदिपरिग्रहको 'अविउस्तिय- अव्यु· सृज्य' न याग करके व्यापारी 'णिस्सिय - निश्रिताः' उसमें आसक्त આમ તેમ ભ્રમણ કરે છે. પરતુ જેઓ કામભેગોમાં આસક્ત હોય છે અને સ્નેહ રસમાં વૃદ્ધ હાય છે તેને અમે અનાય કહીએ છીએ. રા
કહેવાનું તાત્પર્ય એ છે કે~~ભગવાન્ મહાવીરને વ્યાપારીની ઉપમા આપવી તે ખરાખર નથી. વ્યાપારિયે ગૃહસ્થ હાય છે. તેથી તેએ કયવિક્રય ખરીદ વેચાણુ, પચન, પાચન વિગેરે સાવદ્ય ક્રિયાઓ કરે છે. તથા ધન ધાન્ય દ્વિપદ, ચતુષ્પદ્ર વિગેરે પરિગ્રહમાં મૂôિત હાય છે. મૈથુનના ત્યાગ કરનારા હાતા નથી. પરંતુ ભગવાન્ એવા નથી. તેઓ બધા જ આરંભ અને પરિગ્રહથી પર છે, અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાવાળા છે. રા
આ ગાયાને ટીકા સરળ છે. જેથી જૂદો આપેલ નથી. 'आरं भगं चेत्र परिगई' च' इत्याहि
शब्दार्थ'--'आरंभग-आरम्भकं' प्रातिपात विगेरे मारंभ तथा 'परिग्गह- परिग्रह" धन, धान्य, विगरे परिवहन। 'अविउस्सिय - अव्युत्सृज्य' त्याग न ने व्यापारी 'णिस्सिय- निश्रिताः' तेमां भासत थाय छे. 'आयदंडा