Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी ठीका द्वि श्र. अ. २ क्रियास्थाननिरूपणम् .१८१ 'दोणमुहवायं स वा द्रोगा वघाते वा 'पट्टायपि स वा. पत्तनवाते वा 'आसमधासि वा' । आयमयाते वा 'संनिवे सघायंमि वा सनिवेशघाते वा, निग्गमघायंसि वा निर्गमघाते वा निर्गपो मार्गस्तस्य घाते वा, 'रायहाणि घायंसि वा' राजधानीघाते वा 'अतेणं तेगमितिमन्नमाणे वा' अस्तेनं स्तेनमिति मन्यमानः अतेणे हयपुग्धे' अस्तेनं हतपूरों भवति । राजधान्यादिघातविपये यो वस्तुतो घातकारी स तु कचिन्निर्गतः । यस्तु नरोद्घात स तत्र देवादोमडंष घातक कहलाता है, द्रोणमुखघात-जल स्थल मार्ग से युक्त स्थान को द्रोणमुख कहते हैं उसका घात करने वाला द्रोणमुखघातक है, पत्तनघार-समस्त वस्तुओं की प्राप्ति का स्थान को पत्तन कहते हैं उसका घात करने वाले को पत्तन घातक कहते हैं। निगमघात-अनेक वणिक जनों से बसा हुआ प्रदेश निगम कहलाता है उसका घात करने वाला निगम घातक कहलाता है, आश्रम घात तापस जनों के रहने को स्थान को आश्रम कहते हैं उसका घात करने वाला आश्रमघातक कहलाता है, सवाहघात-कृषीवलों द्वारा धान्य की रक्षा के लिए बनाया गया दुर्ग भूमिस्थान अथवा पर्वत की चोटी पर रहा हुआ जनाधिष्ठित स्थल विशेष या जिसमें यहां वहां से आकर मुसाफिर लोग निवास विश्राम करें ऐसा स्थल विशेष को संवाह कहते हैं उसका घात करने वाला संवाघातक कहलाता है, सन्निवेशघातजिसमें प्रधानतः सार्थवाह आदि रहे हों उमको सन्निवेश कहते हैं ઘાતક કહે છે. (૭) દ્રોણમુખઘાત-જળ અને સ્થળ માર્ગથી યુક્ત સ્થાનને દ્રોણમુખ કહે છે, તેને ઘાત કરવા વાળાને દ્રોણમુખઘાતક કહેવાય છે (૮) પત્તનઘાત-સઘળી વસ્તુઓની પ્રાપ્તિના સ્થાનને પત્તન કહેવાય છે. તેને ઘાત કરવાવાળા પત્તનઘાતક કહેવાય છે.
(6) निरामघात-मने पाए नया पसेसा प्रशने निगम ४. વાય છે. તેને ઘાત કરવાવાળાને નિગમઘાતક કહેવાય છે (૧૦) આશ્રમઘાત -તાપસના રહેવાના રથનને આશ્રમ કહેવાય છે. તેને ઘાત કરવાવાળાને આશ્રમ ઘાતક કહેવાય છે (૧૧) સ વાહ ઘાત–ખેડુતો દ્વારા અનાજના રક્ષણ માટે બનાવવામાં આવેલ દુર્ગભૂમિસ્થાન, અથવા પર્વતના શિખર પર રહેલા મનુષ્યાના નિવાસ રૂ૫ સ્થળ વિશેષ અથવા જેમાં જયાં ત્યાંના મુસાફરો આવીને નિવાસ કરે એવા સ્થળ વિશેષને સંવાહ કહે છે, તેને ઘાત કરવાपाणाने सपा धात: आय छ (१२) -सन्निवेश 'धात-भुस्य "शत વેપારિયે રહેતા હોય તેવા સ્થળ વિશેષને સન્નિવેશ કહે છે, તેને ઘાત કરનારને સન્નિવેશ ઘાતક કહે છે. અથવા રાજધાનીના ઘાતના સમયે જે