Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम्
૨૭
करोति - ' से जहा णामए अरई सिया सरीरे जाया सरीरे संबुड्डा सरीरे अभिसमण्णागया सरीरमेव अभिभूय चिट्ठति' तद्यथा नाम अरतिः - रक्तविकारेण जायः माना लघुव्रणपुञ्जरूपा शरीरे जाता शरीरे संवृद्धा शरीरेऽभिसमन्वागता शरीरमेवाभिभूय तिष्ठति । एवमेव धम्मा वि पुरिसा दिया जाय पुरिसमेव अभिभूय चिति' एवमेव धर्माः सर्वपदार्था अपि पुरुषादिका यावत् पुरुषमेवाऽभिभूय तिष्ठन्ति । ' से जहा णामए वम्मिए सिया पुढचि जाए पुढवि संबुड़े पुढवि अभिसमण्णागर पुढविमेत्र अभिभूय चिट्ठ' तद्यशनाम वल्मीकं स्यात् पृथिवीजातं पृथिवी संवृद्धं पृथिवीमभिसमन्वागतं पृथिवीमेत्राऽभिभूय - व्याप्य तिष्ठति 'एवमेत्र धम्मा वि पुरिसाइया जाव पुरिसमेव अभिभूय चिद्वंति' एवमेव धर्मा अपि पुरुषादिका यावत् पुरुषमेवाऽभिभूय तिष्ठन्ति । 'से जहा णामए रुक्खे सिया' तद्यथा नाम वृक्षः स्यात् 'पुढच जाए' पृथिवी जातः 'पुढवि संबुट्टे' पृथिवी संद्धः 'पुढवि अभिसम
पुनः दूसरे दृष्टान्त से इसी अर्थ का समर्थन करते हैं- जैसे अरति (चित्त की उद्विग्नता) शरीर में उत्पन्न हुई, शरीर में वृद्धि को प्राप्त हुई, शरीर का ही अनुगमन करती है और शरीर के सहारे ही रहती है, इसी प्रकार सभी पदार्थ ईश्वर से ही उत्पन्न होते हैं यावत् ईश्वर के आश्रय ही रहते हैं ।
जैसे वल्मीक 'बांबी, गुजरात में राफडा' पृथ्वी से उत्पन्न होता है, पृथ्वी में ही बढता है, पृथ्वी में ही अनुगत रहता है और पृथ्वी को हव्यात करके ठहरता है, इसी प्रकार समस्त जड़ चेतन पदार्थ भी पुरुष से ही उत्पन्न होते हैं यावत् पुरुष के ही आश्रित रहते हैं ।
जैसे वृक्ष पृथ्वी से उत्पन्न होते हैं पृथ्वी में वृद्धिपाता है, और
ફરીથી બીજુ દૃષ્ટાન્ત બતાવીને આજ હેતુને વધારે દઢ કરે છે. જેમ અરતિ (ચિત્તનુ ઉદ્વિગ્ન પણુ) શરીરમાં ઉત્પન્ન થઈ શરીરમાં વધે છે, અને શરીરનું જ અનુગમન કરે છે, અને શરીરના આશ્રયથી રહે છે. એજ પ્રમાણે સઘળા પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. ચાવત્ ઈશ્વરના આશ્રયથી જ રહે છે. જેમ વલ્ભીક (રાડા) પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ વધે છે, અને પૃથ્વીમાં જ સ્થિર રહે છે, અને પૃથ્વીમાં જ અનુગત રહે છે, તથા પૃથ્વીમાં જ વ્યાપ્ત થઈને રહે છે, એજ પ્રમાણે સઘળા જડ અને ચેતન પદાર્થો પણુ ઈશ્વમાંથી જ ઉત્પન્ન થયા છે. યાવત્ પુરૂષના આશ્રપૃથી રહે છે.
જેમ વૃક્ષ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં વધે છે, અને પૃથ્વીમાં