Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि.श्रु. अ.७ हिंसात्यागविषयक प्रश्नोत्तर ७२१ पेढालपुत्रमेवमवादीत् 'आउसो' आयुष्मन् उदक ! 'णो खलु अम्हाणं वत्तव्यएण' , नो खलु. अस्माक वक्तव्यत्वेन,-अस्मदसिद्धान्ताऽनुसारेण एषः प्रश्न एव न । भवति, 'तुम्भं चेव अणुप्पादेणं अस्थि णं से परियाए' युष्माकं चैवाऽनुभवादेन खल स पर्यायाऽस्ति भवसिद्धान्तानुसारेणाऽपि 'जेणं समणोवासगस्स सबपाणेहिं सबभूएहि सधजीवेहि सन्यसत्तेहि दंडे निक्खिसे भवई' यस्मिन् श्रमणो. पासकस्य सर्वमाणेषु सर्वभूतेषु सर्व जीवेषु सर्वसत्वेषु दण्डो निक्षिप्तः परित्यक्तो भवति। त्वदीयमताऽनुसारेगाऽपि तादृशः पर्यायोऽस्ति, यस्मिन् सर्वजीवादिषु श्रावकस्य हिंसात्यगः संभवतीति । 'कस्स णं तं हे तत्कस्य हेतोः ? 'तसा वि पाणा थावरत्ताए पञ्चायति' असा अपि प्राणा:-जीवाः स्थावरशरीरग्रहणाय प्रत्यायान्ति 'थावरा वि पाणा तसत्ताए पच्चायति' स्थावरा अपि प्राणाः प्रसत्वाय प्रत्यायान्ति, 'तसकायाभो विप्पमुच्चमाणा सव्वे थावरकार्यसि उबवज्जति' त्रसकायतो विप. यक बन जाता है। अतएव श्रावक का प्रत्याख्यान निविषय है। यह कहना न्याय संगत प्रतीत नहीं होता। शब्दार्थ इस प्रकार है। भगवान श्री गौतम स्वामी ने वादपूर्वक उदक पेढालपुत्र से कहाहे आयुष्मन् उदक ! हमें कहने की आवश्यकता ही नहीं है। हमारे सिद्धान्त के अनुसार यह प्रश्न ही उपस्थित नहीं होता। आपके सिद्धान्त के अनुसार भी वैसा पर्याय है जिसमें सर्वभूत प्राण जीव और सत्त्व के विषय में श्रावक का हिंसा त्याग संभव है । किस कारण से मैं ऐसा कहता हूं ? क्यों कि त्रस प्राणी भी स्थावररूप से उत्पन्न हो जाते हैं
और स्थावर जीव भी उस रूप में उत्पन्न हो जाते हैं। त्रसकाय से छूट कर सभी जीव स्थावरकायों में उत्पन्न हो जाते है और स्थावर काय को स्यागकर सभी जीव त्रस काय में उत्पन्न हो जाते हैं। जघ सभी जीव શ્રાવકનું પ્રત્યાખ્યાન સર્વ પ્રાણી વિષયક બની જાય છે. શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે આમ કહેવું તે ન્યાયયુક્ત લાગતું નથી. શબ્દાર્થ આ પ્રમાણે છે- ભગવાન શ્રી ગૌતમસ્વામીએ ઉદક પેઢાલપુત્રને વાદ સાથે આ પ્રમાણે કહ્યુંહે આયુમન ઉદક! અમારે કહેવાની જરૂર જ રહેતી નથી. મારા સિદ્ધાંત પ્રમાણે આ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આપના સિદ્ધાંત પ્રમાણે પણ એમ જ પર્યાય પરિવર્તન છે. જેમાં સર્વભૂત, પ્રાણી, જીવ, અને સત્વના વિષયમાં શ્રાવકના હિંસાના ત્યાગનો સંભવ છે હું કયા કારણથી આ પ્રમાણે કહું છું? કેમકે ત્રસ પ્રાણી પણ સ્થાવરપણુથી ઉત્પન્ન થઈ જાય છે. અને સ્થાવર જીવ પણ ત્રસપણાથી ઉત્પન્ન થાય છે ત્રસકાયથી છૂટને બધા જ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અને સ્થાવરકાયને ત્યાગ કરીને બધા જ જીવો ત્રસ
सु० ९१