Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२०
सूत्रकृतालमत्र भवन्ति । इति निविपया प्रयोजनशून्या प्रतिज्ञा भवति, यथा-केनचित् प्रतिमा नगरवासी मया न हन्तव्य इति तच्चोद्वसितं नगरं ततो निर्विपयं प्रत्याख्यानमिति । भगवान् गौतमः-उदकं कथयति भो-उदक ! मम सिद्धान्तमनुसरतो जनस्य प्रश्न एव नोपतिष्ठति । यतः सर्वे असा एकदैव स्थावरा भवन्तीति नायं पक्षा, एवन्तु नाभून्न भवति न वा भविष्यति । किन्तु-तव मतेऽपि श्रावकवतं निविषयं न भवति । सव मतेऽपि सर्वे स्थावरा अपि त्रसाः कदाचिद्रवन्ति, तदा-श्रावस्य त्यागविषयोऽतीवाऽधिक उपजायते । तत्समये श्रावकस्य प्रत्यारूपानं सर्व पाणिविषयक भवति । अतः श्रावकस्य प्रत्याख्यानं निर्विषयक भवतीति. कथन न न्यायसिद्धमिव प्रतिमातीति । अक्षरार्थस्त्वेवम्-तथाहि-'सवायं भगवं गोयमें उदयं पेढालपुत्तं एवं चयासी' सवाद-वादपूर्वक भगवान् गौतमः उदक तो उसका प्रत्याख्यान निर्विषय निरर्थक हो जाता है। क्योंकि उस स्थिति में वहां घात करने योग्य कोई प्राणी उसके लिए नहीं रहता। __ भगवान् श्री गौतम स्वामी उदक से कहते हैं-हे उदक ! मेरे सिद्धान्त का अनुसरण किया जाय तो यह प्रश्न ही उपस्थित नहीं होता। क्योंकि सभी त्रस जीव एक ही काल में स्थावरकाय हो जाते हैं और उस समय कोई प्रस जीवत्व से रहता ही नहीं है, ऐसा हमारा पक्ष नहीं है। न कभी ऐसा हुआ है, न कभी ऐसा होता है और न कभी ऐसा ही होगा। किन्तु तुम्हारे मत के अनुसार भी श्रावक का व्रत निर्विषय नहीं हो सकता, क्यों कि तुम्हारे मत के अनुसार किसी समय सभी स्थावर जीव भी प्रस हो जाते हैं, उस समय श्रावक के त्याग का विषय यहुत अधिक बढ जाता है । उस अवस्था में श्रावक का प्रत्याख्यान सर्व प्राणी विष. પછી તે નગર ઉજજડ થઈ ગયું હોય તો તેનું પ્રત્યાખ્યાન નિરર્થક બની જાય છે, કેમકે–એ સ્થિતિમાં ઘાત ન કરવા એગ્ય કોઈ પ્રાણી ત્યાં હોતું જ નથી.
ભગવાન શ્રી ગૌતમ સ્વામી ઉદક પિઢાલપુત્રને કહે છે –હે ઉંદક! મારા સિદ્ધાંત પ્રમાણે વિચારવામાં આવે તો આ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કેમકે– બધા જ ત્રસ જી એક જ સમયે સ્થાવર બની જાય છે, અને એ વખતે કઈ ત્રસ જી રહેતા જ નથી એ અમારા પક્ષ નથી કેઈ કાળે તેમ થયું નથી. કેઈ કાળે તેમ થતું નથી, અને કયારેય પણ તેમ થશે નહીં. પરંતુ તમારા મત પ્રમાણે પણ શ્રાવકનું વ્રત નિર્વિષય અર્થાત નિરર્થક થઈ શકતું નથી. કેમકે- તમારા મત પ્રમાણે કે સમયે સ્થાવર જીવે પણ ત્રસ બની જાય છે. તે વખતે શ્રાવકને ત્યાગ કરવાને વિષય ઘણે અધિક વધી જાય છે. તે અવસ્થામાં