Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समायोधिनी टीका द्वि. थु. अ. ६ आईकमुनेशालकस्य संवादनि० ६८५
यः पुरुः केवलज्ञानवतो महावीरस्वामिन आज्ञयाऽमुमुत्तमं धर्म स्वीकृत्य मनोवाक्कायै त्रिकरण त्रियोगेय इमं धर्मं पालयति, तथा मनोवचन कायै मिथ्यादfate निन्दां करोति स घोरसंसारसमुद्र तरवि वारयति च परानुपदिश्य ग्राहयित्वा । एतस्याऽसारपारावारस्य सन्तरणे ज्ञानादय एवोपायभूता । नाऽन्ये । एतन्मतं धारयिला - एव सत्संज्ञां लभमानः साधुः साधुवति नान्यः । एतादृशः पुरुषः सम्यग्दर्शनप्रभावादेव येषां महिमानं दृष्ट्वाऽपि आईतदर्शनान विभ्रष्टो भवति । तथा सम्यग्दर्शनप्रभावेण परान् निराकृत्य तानपि एतन्मतमुपदिश्य सत्यं धर्मं ग्राहयति । तथा सम्यक् चारित्रप्रभावतः सर्वजीवहितैषी भवन् आस्रवद्वार
S
आशय यह है कि जो पुरुष केवलज्ञानी भगवान् श्रीमहावीर स्वामी की आज्ञा से इस उत्तम श्रुतचारित्ररूप धर्म को स्वीकार करके तीन करण और तीन योग से इस धर्म का पालन करता है तथा मन वचन काय से मिथ्यात्व की निन्दा करता है, वह इस घोर संसार समुद्र से पार हो जाता है, साथ ही दूसरों को सन्मार्गका उपदेश देकर तथा धर्म में स्थित करके उन्हें भी तार देता है। इस असार संसार सागर से पार उतरने के लिए सम्यग्ज्ञान आदि ही एक मात्र उपाय हैं, अन्य कोई उपाय नहीं है । इस मत को धारण कर के समीचीन संज्ञा प्राप्त करना हुआ मुनि ही साधु कहलाता है | ऐसा साधु पुरुष सम्यग्दर्शन के प्रभाव से दूसरों के महिमा देख कर भी आर्हत दर्शन से चलायमान नहीं होता। वह सम्यक्त्व के प्रभाव से दूसरों का निराकरण करके तथा उन्हें इस मत का उपदेश देकर सत्य धर्म ग्रहण करवाना है । तथा सम्यक् चारित्र
કહેવાના આશય એ છે કે-જે પુરૂષ કેવળ જ્ઞાની ભગવાન્ શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી આ ઉત્તમ શ્રુતચારિત્રરૂપ ધમ ને સ્વીકારીને ત્રણ કરણ અને ત્રણ ચેગથી આ ધર્મનુ પાલન કરે છે. તથા અન, વચન અને કાયાથી મિથ્યાત્વની નિંદા કરે છે. તે આ ઘાર એવા સંસાર સમુદ્રથી પાર થઇ જાય છે તેમજ સાથે . ખીજાઓને સન્માર્ગ ના ઉપદેશ આપીને તથા ધમમા સ્થિત કરીને તેને પણ તારે છે. આ અસાર સ ́સાર સાગરથી પાર ઉતરવા માટે સમ્યજ્ઞાન વિગેરે જ એક માત્ર ઉપાય છે. ખીજા કાઈ પણુ ઉપાય નથી. આ મતને સ્વીકાર કરીને ચેાગ્ય સજ્ઞા પ્રાપ્ત કરેલ મુની જ સાધુ કહેવાય છે. એવા સાધુ પુરૂષ સમ્યકૂદશનના પ્રભાવથી ખીજાએનુ માહાત્મ્ય દેખીને પણું આર્હુત દનથી ચલાયમાન થતા નથી. તે સમ્યક્ત્ત્વના પ્રભાવથી ખીજાઓનું નિરાકરણ કરીને તથા તેઓને આ મતના ઉપદેશ આપીને સત્ય ધને સ્વીકાર કરાવે છે,