SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૦ ૬ એમાસી ૭ ઢાઢ માસી ૮ એકમાસી ૯ અધમાસી ૧૦ પ્રતિમા અહંમ તપ ૧૧ ૭૪ તપ ૧૨ લગ્ન પ્રતિમા ૧૩ મહા ભદ્ર પ્રતિમા ૧૪ સતા ભદ્ર પ્રતિમા શ્રી મહાવીરસ્વામિ ચિરત્ર. ૬ ૨ www.kobatirth.org થતા હતા. ૧૨ ૭૨ ૧૨ ૨૨૯ ૧ તપના સમયે સમાધાન. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ ૩૬૦ ૧૦૮૦ ૩૬ ૪૫૮ ૧૦ ૪૧૬૫ ૩૫૦ ( ટીપ:—ઉપરના યંત્રમાં છઠ્ઠુ ખસેને એગણત્રીશ જણાવી, પારણાના દિવસ ખશેને અઠાવીશ જણાવ્યા છે; તેનું કારણ એ છે કે, છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ છે, અને તુ પારણું તે પછી કરેલું છે તેથી તે પારણુ આ છદ્મસ્થકાળની ગણુત્રીમાં લેવામાં આવેલુ નથી.) આ તપના કાઠા ઉપરથી સમજાય છે કે, જઘન્ય ( કનિષ્ટ ) માં જઘન્ય તપ છઠ્ઠને કરેલા છે, એટલે કાઇ પણુ વખતે એક પારણુ કરતી વખતે આહાર કરે, તે પછી તુર્ત આહાર પણ કરેલા જાતા નથી. તમામ તપ ચોવિહારપણે કરેલા છે; એટલું જ નહિં પણુ આહાર વખતે પણ પાણી વાપરતા નહિ. ભગવતના અતિશય એવા હતા કે વિના પાણીએ હાથ અને મુખ વચ્છ For Private and Personal Use Only [ પ્રકરણ ૧૭ કેમ ? આવા પ્રકારની શકા થવાના સભવ છે. ૨ ૧૨ ૭૨ ૧૨ ૨૨૮ આ કાલના જીવાના મનમાં વખતે એવી શંકા ઉત્પન્ન થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણી શીવાય શરીર ટકી શકે કેમ ? અથવા એ પ્રમાણે આહાર કર્યો શીવાય તપના વખતમાં મન સ્થિર રહી કાય કરી શકે કે
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy