________________
જીવનરેખા ]
જીવન અને કવન
૧૯
આ વાથથી હરિભદ્ર ભદ્રપરિણામી બન્યા એમ કહાવલીમાં કહ્યુ છે. પાંડિત્યનુ પ્રદર્શન અને વાદના નાદઃ-—પ્ર. ચ. (પૃ. ૬૨, લે. ૮ ) પ્રમાણે જિતારિના પુરાહિત હરિભદ્ર અગ્નિહેાત્રી હતા અને એએ રાજાના માનીતા હતા એમની બુદ્ધિ અત્યંત કુશળ હતી એએ રચૌદ વિદ્યાએમા પાર ગત બન્યા હતા.૩ એએ પેાતાને અજેય વાદી સમજતા હતા. એમને વાદને નાદ હતા . આથી એએ કાદાળી, જાળ અને નિસરણી રાખીને કરતા હતા વળી શાસ્ત્રને પોતે ખૂબ અભ્યાસ કર્યાં હતા એથી રખેને પેટ ફાટી જાય એ નીકે એએ પેટ ઉપર માનાને પટ્ટો બાધતા હતા. આ ઉપરાંત એએ ‘ જ ખૂ’વૃક્ષની એક લતાને હાથમાં રાખતા હતા આ લતા દ્વારા એએ એમ સૂચવવા ઇચ્છતા હતા કે
X
પ્
૧. આ હકીકત કહાવલીમા નથી.
૨ છ અ ગ, ચાર વેદ, મીમાસા, ત, ધર્મશાસ્ત્ર અને પુરણ એ ચૌદ વિદ્યા છે. જુએ શ્રીભક્તામરસ્તાત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસ ગ્રહ (સા.1)નુ મારુ સ્પષ્ટીકરણ (પૃ ૨૨)
૭
એસપય (ગા ૧૦૩૯)ની મુર્નિચન્દ્રસૂરિષ્કૃત ટીકા (૫ત્ર ૪૩૪)મા કહ્યું છે કે પ્રથમ પર્યાયે જ આઠ વ્યાકરણાને એમણે અભ્યાસ કર્યાં હતા.
૪ કોઇ વાી પાતાળના પેસી જાય તે ડેાદાળી વડે જમીન ખાદી એને મહાર ખેંચી કાઢી એને વાદમાં પરાસ્ત કરાય એવી રીતે કાઈ વાદી જળાશયના ભરાઈ જાચ–છુપાઈ નય તા નળ વડે એને પકડી બહાર કાઢી હરાવાય કાઈ વાદી આકાશમા ચાલ્યા નય તે નિસરણીના ઉપયેગ કરી એને નીચે ઉતારી એને હરાવાય. આવા આથી હિગ્ભટ્ટ કાદાળી વગેરે રાખતા હતા
જે કેટલાક રાન્તને પેાતાના બળને ગવ હતા તે પૈકી કોઈ કાઈ આ ત્રણે નિશાને રાખતા એમ ચારણેાએ કરેલા જૂતા રાસાઆમાં જેવાય છે
૫ ચ॰ પ્ર૦ (પુ ૪૯)ના કાદાળી, નળ, નિસરણી અને પટ્ટાની વાત છે પણ લતાની હકીક્ત તથી વિશેષમા અહીં ‘સિ જૈ ચ ’ની આવૃત્તિ (o ૨૪)મા નીચે મુજબની પક્તિ છેઃ -
" दृश्या पादुका, पश्चमदूरीकृत दर्शनान्यानि पश्चममाव इति कृत्वा "
સનજાતા નથી, પરંતુ અન્ય પાવડીએ રાખતા ' એવું અહીં
t
આ અશુદ્ર જણાય છે એને અર્થ પૂરેપૂંગ દનાને પરાસ્ત કર્યા છે એ સૂચવવા · આખ પર સૂચન હેય એમ લાગે છે,