________________
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
(૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) ગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજ, (૩૦) ધ્યાન, (૩૧) તપસ્ અને (૩ર) સર્વ નયાશ્રયણ.
વ્યાખ્યાને- અષ્ટક પ્રકરણને અનુલક્ષીને આગમ દ્ધારકે એકંદર પપ વ્યાખ્યાને આપ્યાં છે. એ લિપિબદ્ધ કરાયાં છે ખરાં પણ એ બધા કપાયાં નથી દસ જ છપાયાં છે.
ભાષાન્તર (અનુવાદ)––હીરાલાલ હંસરાજે મૂળ કૃતિનું ભાષાંતર અને સાથે સાથે જિનેશ્વરસૂરિત ટીકાને સારાશ જે ગુજરાતીમાં તૈયાર કરેલ હતો તે છપાવાય છે.?
વાદાઇક'નું ગુજરાતી ભાષાંતર છપાયું છે. આહતદર્શનદીપિકા (પૃ. ૧૯૦)માં આ “વાદાષ્ટક” અને એનાં પૃ. ૧૯૦-૧૯૨મા આને મારો ગુજરાતી અનુવાદ અપાવે છે. ૩ર અષ્ટકોને વારાફરતી એકેક શ્લેક લઈ એને શ્રી ખુશાલદાસ જગજીવને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે."
(૧૩) આત્મસિદ્ધિ આ કૃતિ ઉપલબ્ધ નથી. વળી એમાથી કોઈ કૃતિમા અવતરણ. ૧ જુઓ આ. યુ. (પૃ. ૧૨૪ અને ૧૨૦).
૨ આઠમા “પ્રત્યાખ્યાનાક”ના આદ્ય પદ્યને ઉદેશીને આગમેદારકે ગુજરાતીમાં જે દસ વ્યાખ્યાનો આપ્યાં હતાં તે “જ્ઞાનના ઝરણા”ના નામથી “શ્રીમીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી તરફથી કપડવંજથી, વિ સં. ૨૦૧૪માં છપાવાયાં છે
૩ જુઓ પૃ. ૭૧, ટિ. ૩. ૪ જુઓ પૃ. ૭૧, ટિ. ૩. પ આ અનુવાદ છપાયો છે. જુઓ પૃ. ૭૧, ટિ ૩. ૬ જિ.ર.કે માં આની નોંધ નથી.