________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૧૫
પ્રથમ વિભાગમાં લે. ૪-૭૫ દ્વારા સૃષ્ટિનું વરૂપ આલેખતી વેળા એની ઉત્પત્તિ વિશેની વિવિધ માન્યતાઓ રજૂ કરાઈ છે.
બીજા વિભાગના કલે. ૧–૧૧મા આત્માનુ રવરૂપ વિચારાયું છે. કલે ૧૨-૩૫માં અજૈન દષ્ટિએ કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ છે. અહીં જેઓ સ્વભાવ, નિયતિ કે પરિણામને અઘટિત મહત્ત્વ આપે છે તેમના વિચારો દર્શાવાયા છે.
ત્રીજા વિભાગને લે. ૧-૩૭માં અજૈન મંતવ્યનું નિરસન છે.
સંતુલન–આ નાનકડી કૃતિના કેટલાક લેકે ભગવદગીતા સાથે મળતા આવે છેઃ નૃતનિગમ
ભગવગીતા ભાગ ૧ લે. પર
અ. ૧૩ લે. ૧ p, ૧ ,, ૫૩
,, ૧૫ . ૧ , ૨ , ૨
- ૧૫ મે, ૧૬ > ૨ x ૬
, ૫ , ૧૪ * ૨ , ૮
, ૨ ,, ૨૩ 9) ૨ ૩ ૯
૨ , ૨૪ , ૨ ) ૧૩ પ્રથમ વિભાગના લે. ૭૦ ને ૭૧ સાંખ્યોરિકામાં અનુક્રમે . ૨૨ અને ૩ તરીકે નજરે પડે છે. બીજા વિભાગને પ્રાર ભિક ભાગ શ્વેતાશ્વતર ઉપનિષદ્ (અ. ૩, લે. ૧૫) સાથે અને ચતિ પર થી શરૂ થતું પદ્ય આ ઉપનિષદ્ (અ. ૩, શ્લ. ૯) સાથે સામ્ય ધરાવે છે
0 0 0 0
१ पुरुष एवेद सर्वं यद् भून यच्च भा(भ)व्यम् ।
उतामृतत्वस्येशानो यदन्ननातिरोहति ॥"