________________
ર૩૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
અનેક પ્રકીર્ણક વિષય ઉપર પ્રકાશ પાડે છે. ઉવસાય આત્મનતિના ઉપાયો સૂચવે છે. એ નૈતિક અને આધ્યાત્મિક દષ્ટિએ ઉપગી કૃતિ છે.
સાહિત્યક્ષેત્રમાં ફાળે–હરિભસૂરિએ જેટલી કૃતિ રચી છે એ બધી મળતી નથી. કેટલીક અપૂર્ણ મળે છે અને કેટલીક એમના નામે ખોટી ચડાવાયેલી લાગે છે આ પરિસ્થિતિમાં એમને સાહિત્યક્ષેત્રમાં કેટલો ફાળે છે તેને અતિમ નિર્ણયાત્મક ઉત્તર આપી શકાય તેમ નથી છતા જે કૃતિઓ એમની નિર્વિવાદપણે ગણાય છે તેને લક્ષીને એ દરેકનું પરિમાણ અર્થાત 2 થારા રજૂ કરાય તે એ ઉપરથી એમની સાહિત્ય-સેવાને આપણને થોડોઘણે પણ ખ્યાલ આવે. આથી હું એ નીચે મુજબ કૃતિના નામપૂર્વક આપુ છું અને સાથે સાથે પઘાત્મક કૃતિના પદ્યોની સંખ્યા પણ નોધુ છું:નામ
પદ્યસંખ્યા ગ્રન્થા અનુગદ્વારવિવૃતિ
૩૦૦૦ (જે. ગ્ર.) અનેકાતજયપતાકા
૩૫૦૦ અનેકાતજ્યપતાકોદ્યોતદીપિકા
૮૨૫૦ અનેકતિવાદપ્રવેશ
૭૨૦ અનેકાતસિદ્ધિ
2 અષ્ટક પ્રકરણ
૨૬૬ આત્મસિદ્ધિ આવશ્યકસૂત્ર-બૃહવૃત્તિ
૮૪૦૦૦ આવશ્યકસૂત્ર–વિવૃતિ
૨૨૦૦૦ ઉએસપય
૧૩૯ ૧૧૫૦ ચૈત્યવ દાનસૂત્ર–વૃત્તિ (લ વિ ) – ૫૪૫ જ બુદીવસ ગણું જીવાજીવાભિગમ-લઘુવૃત્તિ
૧૧૧૯૨, ૧ ૫ ભાં. ચં. સૂ. (પૃ ૧૨૩) પ્રમાણે ૧૨૦૦ છે.
-
-
૨ ૫૮
૩૦