Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 359
________________ સમીક્ષા ]. જીવન અને કવન ૩૩૧ તારનાર અર્થાત “તારક” પણ ન જ કહેવાય. આ વાદીઓની કઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણું લવિ. (પત્ર પ૭)માં અપાયું છે – " काल एव कृत्स्नं जगदावर्तयति". ઇષ્ટતત્ત્વદશનવાદ–કેટલાક બૌદ્ધોનું કહેવું એ છે કે ઈષ્ટ તત્વનું દર્શન હો; એ હોય તે બીજાના દર્શનની શી જરૂર ? આ સબંધમાં લવિ. (પત્ર પરૂઅ)માં તે નિમ્નલિખિત પદ્યનું દ્વિતીય જ ચરણ અપાયું છે, જ્યારે એની પંજિકા (પત્ર ૫૩)માં એ સંપૂર્ણ છે – "सर्वं पश्यतु वा मा वा तत्त्वमिष्ट तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥" આ મતના અનુયાયીઓની દષ્ટિએ ભગવાન “અપ્રતિહત–વરજ્ઞાન-દર્શન-ધર” ન કહી શકાય કલ્પિતવિદ્યાવાદીઓને તત્ત્વાંતવાદ-વિદ્યાને કલ્પિત કહેનારા અને તત્ત્વાતની પ્રરૂપણ કરનારા–નિરાકાર ને સ્વચ્છ સંવેદન સિવાયનાં સ વેદનને કેવળ ભ્રાતિરૂપ ગણી એને “અસત' માનનારા બૌદ્ધોને આ વાદ છે. આ બૌદ્ધો તે “માધ્યમિકે ”હેવા જોઈએ એમ પંજિકા. (પત્ર પ૬૪)માં કહ્યું છેઆ જાતના તત્વાતવાદીઓને મતે ભગવાનને “જિન” ન કહેવાય તેમ જ “જાપક” એટલે રાગદ્વેષાદિ શત્રુઓને જિતાડનાર પણ ન કહેવાય. ગુણકમવાદ–ગુણોનું ક્રમસર આલેખન થવું જોઈએ એ આ વાદનો અર્થ છે. સુરગુરુના શિષ્યો આ વાદના પક્ષપાતી છે. એમનું ૧ સર્વત્ર અખલિત એવા ઉત્તમ જ્ઞાન (કેવલજ્ઞાન) અને ઉત્તમ દર્શન (કેવલદર્શન)ને ધારણ કરનાર આવો એનો અર્થ છે. એમનાં જ્ઞાન અને દર્શનને હણનારી કઈ ચીજ નથી.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405