________________
સાહિત્યસેવા ] જીવન અને ક્વત
વિવરણ—મુનિચન્દ્રસૂરિએ ધ બિન્દુ ઉપર સંસ્કૃતમાં ૩૦૦૦ બ્લેક જેવડું વિવરણ રચ્યુ છે અને એ છપાવાયુ છે આની મૂળ સહિતની એક તાડપત્રીય પ્રતિ વિ. સ. ૧૧૮૧મા લખાયેલી છે
૧૦૫
વ્યાખ્યાના—જેમ અષ્ટકૅપ્રકરણને ઉદ્દેશીને આગમાદ્ધારકે વ્યાખ્યાને આપ્યા છે તેમ આ ધખિન્દુને અંગે ૨૨ વ્યાખ્યાને આપ્યા છે. આ લખી તેા લેવાયાં છે, પર તુ એ અમુદ્રિત છે.
ઇટાલિયન ભાષાંતર—ડૉ. સુઆલિએ ચેાગખિન્દુની ઇ સ. ૧૯૧૦મા લખેલી પ્રસ્તાવનામા કહ્યું છે કે ધબિન્દુના સ્પષ્ટીકરણપૂર્ણાંકના મારા ઇટાલિયન અનુવાદ “ જર્નલ ઑફ ધિ ઇટાલિયન એશિયાટિક સાસાયટી ''મા છાપવા માટે મુદ્રણાલય પર મેાકલ્યા છે. અ. ૧-૩ પૂરતા પ્રથમ ભાગ પુ. ૨૧માં પ્રકાશિત થયા છે, બાકીના ભાગ ચાલુ વર્ષમાં છપાશે.
ગુજરાતી અનુવાદ્ય—ધખિન્દના વિવિધ અનુવાદો જોવાય
છેઃ~~
(૧) રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીએ ભાષાતર કર્યાનુ કહેવાય છે. (૨) શાંતિસાગરે જૂની ઢખે ગુજરાતી અનુવાદ કર્યો હોય એમ ધબિન્દુની મ ન દાશીની ઈ સ ૧૯૧૨ની પ્રસ્તાવના જોતા ભાસે છે ત્યા નીચે મુજબ ઉલ્લેખ છે.
cr
શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ધ બિન્દુ ગ્રંથ · મૂળ ટીકા તથા ભાષાતર સાથે શ્રીશાન્તિસાગરજી તરફ્થી પ્રથમ પ્રગટ કરવામા આવ્યા હતા ’
કદાચ એમ પણ હોય કે શાન્તિસાગરજી અનુવાદક ન હોય અને એમના ઉપદેશથી આ પ્રકાશન થયુ હોય ગ્રંથ નજરે જોવા મળે તે નિ ય થઈ શકે.
૧ જુએ પૃ. ૧૦૦, ટિ ૧.
૨ આ તેમ જ અગિષ્ટ ભાગ અદ્યાપિ મારા લેવામા આવ્યા નથી