________________
૩૦૮
( ૩ ) વસુખ એ પુષ્કળ પ્રવાહો કર્યા છે
હરિભદ્રસૂરિ
[ ઉપખ
૧પરમાર્થસપ્તતિમા વિન્ધ્યવાસી સામે
કૃતિકલાપ—અભિધ કાશની સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૧૬-૧૭)મા શ્રી. રાહુલ સામૃત્યાયને વસુબ ની કૃતિઓ ગણાવી છે. હું પણ અહી એમને નામે ઓળખાવાતી ત્રીસ કૃતિઓની તેાધ લઉં છુંઃ—
(૧) અપરિમિતાણુસૂત્રશાસ્ર—આ સુખાવતીવ્યૂહને અગેની નાનકડી પુસ્તિકા છે.
(૨) અભિધમ કાશ—આમાં વૈભાષિક' મતનુ ખંડન છે. કેટલાકને મતે વસુબ એ જાતે આ અભિધકાશ ઉપર ટીકા ચી છે. યામિત્રે પણ એક ટીકા રચી છે . એનુ નામ સ્ફુટા છે . આમા એ પૂર્વકાલીન વૃત્તિકાર નામે ગુમતિ અને વસુમિત્ર વિષે ઉલ્લેખ છે. આ વસુમિત્ર એ કનિષ્કની સભાના વસુમિત્રથી ભિન્ન છે કે જેમના વિચારાનું વસુબ એ ખડન કર્યું છે. શ્રી રાહુલ સામૃત્યાયને અભિધર્મકાશ ઉપર નાલ દ્રિકા નામની વૃત્તિ રચી છે.
C
તસ્॰ (અ. ૭, રૂ ૮ )ની ટીકા ( ભા. ૨, પૃ. ૬૫)માં અભિધમ કાશ (શિસ્થાન ૪)નું ૭૩મુ પદ્ય ઉષ્કૃત કરાયું છે. એવી રીતે અકલંક તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૨૨૧ )મા ા. ૧, લેા ૧૭ અને પૃ. ૩૯મા ા. ૧, લેા ૩૨ અને પ્રભાચન્દ્રા રિએ
૧ તત્ત્વસંગ્રહના અપ્રવચન ( o ૬૨)માં હ્યું છે કે ચહેવ રૂષિ તત્’વાળુ' પદ્ય પરમાર્થ સપ્તતિમાથી ઉદ્ધત કરાયુ સ ભવે છે જુએ તત્ત્વસ‘ગ્રહની પજિયા (પૂ ૨૨)
કેટલાકને મતે પરમાર્થ સપ્તતિ એ વસુખ વુની કૃતિ નથી
૨ આ કૃતિ નાલ દ્રિકા નામની ટીકા સહિત વિ સ. ૧૯૮૮મા પ્રણાગિત કરાઈ છે.