________________
સમીક્ષા ]
જીવન અને કવન
ક્રમાભિધાનવાદી” છે. જેમની હીન ગુણ વડે ઉપમા અપાઈ હોય તેમની જ અધિક ગુણ વડે આપી શકાય એમ એમનું કહેવું છે.
ગૌરવપૂર્ણ ઉલ્લેખ–હરિભદ્રસૂરિને જૈન તેમ જ અજૈન સંપ્રદાયના પ્રરૂપ અને ગ્રંથકારોને એક યા બીજા કારણે ઉલ્લેખ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતા એમણે પિતાના ઈષ્ટ દેવ વિષે તેમ જ એમના પુરોગામી જૈન મુનિવર્યો વિષે બહુમાનસૂચક નિર્દેશ કર્યો છે એ તે સ્વાભાવિક ઘટના છે, પરંતુ આનંદાશ્ચર્યની વાત તો એ છે કે અજૈન સંપ્રદાયના સંસ્થાપક અને પ્રરૂપકો વિષે પણ ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો છે અને તે પણ એમના મતોની આલોચનાના પ્રસંગે આ એમની સાચી ન્યાયવૃત્તિ અને ગુણગ્રાહકતા સૂચવે છે. અહીં હું એના કેટલા નમૂના રજુ કરું છું – નામ કપિલ દિવ્ય મહામુનિ શા વાઇસ (લે. ૨૩૭) ધર્મકતિ
( ન્યાયમાની શાવાસ (લે. ૨૬૮).
|| ન્યાયવાદી અજ૦૫ (ખંડ ૨, પૃ. ૩૯) પતંજલિ ભગવત
દસ (લે. ૧૬)ની ટીકા ઈ તત્ત્વવેદી શાળવાસ (લે. ૪૭૬)
| મહામુનિ શાવવાન્સ (લે. ૪૬૬) ભગવદત્ત બધુ
દસ (લે. ૧૬)ની ટીકા ભર્તુહરિ શબ્દાર્થતત્ત્વવિદ્ર અજ૦૫૦ (નં.૧, પૃ.૩૬૬) ભાસ્કર ભદંત
દસ (લે. ૧૬)ની ટીકા વ્યાસ મહાત્મા
અષ્ટક પ્રકરણ (અ. ૪, લે. ૫) શાંતરક્ષિત સમબુદ્ધિ શાવવાન્સ (લે. ૨૯૬)
૧ ગબિન્દુ (ઑ. ૧૦૦)ની ભગવત ” કહ્યા છે.
પણ મનાતી કૃતિમાં ગેપેન્દ્રને