________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
પુરુષાદ્વૈતવાદીઓના મતાનુ નિરસન છે. વળી આ કૃતિમા યોગને પ્રભાવ, યોગની ભૂમિકા તરીકે પૂર્વ સેવા (શ્લા. ૧૦૯ ઈ. ), વિષ, ગર, અનનુાન, તતુ અને અમૃત. એમ પાય પ્રકારનાં અનુષ્ઠાન, (શ્લા ૧૫૫), શાસ્ત્રોની પ્રશંસા, યથાપ્રવૃત્તિ-કરણ, અપૂર્વ-કરણ અને અનિવૃત્તિકણ એમ ત્રણ કરણાની સમજણપૂર્વક સમ્યકૃત્વ, વિરતિ અને મેક્ષ એમ વિવિધ ખાળતા આલેખાઈ છે. જૈન દૃષ્ટિએ આત્માનું સ્વરૂપ પણ અહીં વિચારાયું છે. વળી સ્વભાવ, કાળ વગેરે કાર્યની સિદ્ધિમા કયા સુધી કારણભૂત છે એ અહી દર્શાવાયુ છે ધમ્મુસગહણી આત્માના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે અને કાળ વગેરે પાચ કારણાની બાબત શા, વા. સ. (લે. ૧૬૬-૧૯૩ )મા છે.
૧૩૫
ચેા. * સ‚ સાથે સંતુલન—આ કૃતિને ચેા. ૬. સ, સાથે સંબધ છે ખરા, પરં તુ આ બે કૃતિમા આધ્યાત્મિક વિકાસના નિઃપણમા ભેદ છે . આધ્યાત્મિક વિકાસ ટુચારે શરૂ થાય એને ઉત્તર ચાખન્નુમા એમ અપાયા છે કે મેાહની શક્તિમા ઘટાડા થતા આ કાર્ય ના પ્રાર ભ થાય છે અને જેમ જેમ મેાહનુ બળ ઘટતુ જાય છે તેમ તેમ આત્માની ઉન્નતિ થતી જાય છે. આધ્યાત્મિક વિકાસની પાચ ભૂમિકા છેઃ (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને ( ૫ ) વૃત્તિસ ક્ષેપ. લે. ૪૧૯ અને ૪૨૧માં સૂચવાયા મુજબ પત જલિએ પહેલી ચાર ભૂમિકાઓને ' સ પ્રજ્ઞાત ' અને ' પાચમીને · અસ પ્રજ્ઞાત” કહી છે.
:
ચા. ૬, સમા આધ્યાત્મિક વિકાસની પૂર્વેની અવસ્થાના એલર્દિષ્ટ ’ તરીકે ઉલ્લેખ છે. એમાં ઉત્તરાત્તર વિકાસ ઉદાહરાપૂ ક સમાવાયા છે. ચા. ૬, સ.માં ચેાગની સાધનાના ક્રમસર મા દર્શાવાયે છે, જ્યારે ચેમિન્નુમા વાસ્તવિક યાગ કયો-યોગનુ સત્ય રવરૂપ શુ છે એ પ્રશ્નને ઉત્તર આપી ચેાગનુ તાર્કિક દષ્ટિએ સમાઁન કરાયુ છે
<