Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 335
________________ મીક્ષા ] જીવન અને કવન ૩૦૭ . સ. ૫૦૦ને. ડો. ભટ્ટાચાર્ય પ્રથમ મતને અનુસરે છે અને તેમ કરવા ટેનાં કારણે પણ એમણે આપ્યા છે. નિદેશ–તસૂત્ર (અ. ૭, રૂ. ૮)ની ટીકા (ભા. ૨, પૃ. ૮)માં સિદ્ધસેનગણિએ ““આમિવગ્રદ્ધ” વસુબ ધુ”એ જે ઉલ્લેખ ર્યો છે તે આ પ્રસ્તુત વસુબંધુને અગે છે. આ રહી એ પતિ___ " तस्मादेनःपढमेतद् वसुवन्धोरामिषगृद्धस्य गृद्धस्येवाप्रेक्ष्यकारिणः” આ જ પૃથ ઉપર આ ગણિએ વસુબંધુને ઉદ્દેશીને નીચે મુજબ હ્યું છે – “विकल्पसमा जातिरुपन्यस्ता वसुवन्धुवैधेयेन" ગુણકીતએ લક્ષણુનુસારમા વસુબંધુને ઉલેખ કર્યો છે. જીવન-વૃત્તાંત–કુમારવિજયે Life of Vasubandhu મનુ પુરતક ઈ. સ. ૪૦૧ થી ઇ. સ. ૪૦૯ના ગાળામાં રચ્યું છે. નંજી” પ્રમાણે આ કૃતિ ઈ. સ. ૭૩૦મા ખોવાઈ ગઈ - ઈ. સ૪૯૯ થી ઈ. સ. પ૬૦ સુધી જીવનાર પરમાથે પણ સુબ ધુને જીવનવૃત્તાત લખે છે. એમા એમણે નીચે મુજબ ત્રણ વિધાને કર્યા છે – (૧) વસુબધુ એ વિક્રમાદિત્યના સમકાલીન થાય છે. (૨) બુદ્ધમિત્ર એ વસુબધુને ગુરુ થાય છે. એ બુદ્ધમિત્રને વિનવાસીએ વાદમાં હરાવ્યા હતા. ૧ જુઓ તસ્વસગ્રહનું અગ્રવચન (૫ ૬૭) ૨ વિન્સ્ટન્ટ સ્મિથને મતે લગભગ ઇસ. ૩૨૦થી ઇ. સ ૩૩૦ સુધી રાજ્ય કરનાર ગુપ્તવ શી ચંદ્રગુપ્ત પહેલે તે જ આ વિક્રમાદિત્ય છે. વિક્રમાદિત્ય' વિષે મે “જે સ. મ.” (અ ક ૧૦૦)માં પ્રસિદ્ધ થયેલા મારા લેખ નામે “વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય”મા કેટલીક બાબતો વિચારી છે.

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405