________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૨૭
વર્ગમાં વિભક્ત કરાયા છે. આ ઉપરથી પ્રશ્નના ઉત્તર અપાય છે. આ જાતની વિદ્યાને “વર્ગ કેવલિવિદ્યા' કહે છે. ઉપર્યુક્ત વ...કેવલિસુત્તમાં આવી જતની વિદ્યા હશે. ચ.પ્ર. (પૃ. ૫૮)માં આમ રાજને શીખવા લાયક કળા તરીકે “કેવલિ-વિદ્યાનો ઉલલેખ છે. શું એને આ કૃતિ સાથે સંબંધ છે ખરા ?
(૧૫૫) શ્રાવપ્રજ્ઞપ્રિવૃત્તિ ઉમાસ્વાતિએ સંસ્કૃતમાં શ્રાવકપ્રજ્ઞપ્તિ રયાનું મુનિચન્દ્રસૂરિએ ધમબિન્દુ (અ ૩, સૂ. ૧૮)ની ટીકા (પત્ર ૩૫આ)માં કહ્યું છે એટલું જ નહિ, પણ એમાથી સંસ્કૃત અવતરણ પણ આપ્યું છે, પરંતુ આ કૃતિ હજી સુધી તે મળી આવી નથી. પાઈયમા જે કૃતિ છે તે જ જે અહી આથી અભિપ્રેત હોય તે એ બાબત પૃ. ૧૮૦–૧૮૧માં વિચારાઈ છે. વિશેષમાં ઉમાસ્વાતિના નામે ચડાવાતી શ્રાવકપ્રજ્ઞપ્રિની કઈ વૃત્તિ જ જોવા જાણવામાં નથી.
(૧૬૪) સંગ્રહવૃત્તિ સ ગ્રહણ થી લઘુ-સંગ્રહણી અને બહત-સંગ્રહણી એ બે કૃતિઓ સામાન્ય રીતે સમજાય છે. તેમા હરિભદ્રસૂરિની ટીકા માટે તે બહસંગ્રહણું જ હોઈ શકે, કેમકે બીજી સંગ્રહણીના કર્તા તો એમના પછી લાબે સમયે થયેલા છે.
૧ જુએ અજ૫૦ (ખડ ૨)નો ઉપઘાત (પૃ ૬૬) તેમ જ પા ભા સા. (પૃ. ૧૭૦) આ બીજી કૃતિમાં મે વગકેવલિસુત્તને વચ્ચકેવલી તરીકે નિર્દેશ કર્યો છે.
૨ આ નામની વિવિધ કૃતિઓ વિષે મેં કેટલીક હકીકત “સ ગહણી (સ ગ્રહણ)” નામના મારા લેખમાં આપી છે. આ લેખ “આ પ્ર.” (૫ ૪૮, આ ૫)માં છપાયો છે અને અગેન મારે બીજો લેખ નામે
કેટલીક સ ગહણી (સ ગ્રહણ)” “આ પ્ર ” (પુ પ૭, અ. ૪)માં છપાવે છે