________________
હરિભદ્રસૂરિ
(૨૩) કપૂરકાવ્ય
મ. કિ. મહેતાએ આ કૃતિ નોંધી છે. શુ વજ્રસેનના શિષ્ય હરિ( હરિષણ )કૃત -પૂરપ્રકરને તેા ભૂલથી હરિભદ્રસૂરિની કૃતિ ગણી
લેવાઈ નથી ?
૩
[ ઉત્તર ખ′
(૨૫) તિવકથાનક, ક
આ ત્તક્માાણ જ હશે એટલે એના આગળ ઉપર વિચાર કરાશે.
(૨૬એ અને ૨૬) રકુલય [ કુલક ]
પ. હરગોવિંદદાસે કુલાના ઉલ્લેખ કર્યાં છે. સંખેાહયરણ ( અધિ. ૧ )મા ગા. ૨૯૦-૨૯૮ રૂપે અભકુલય છે. એ હરિભદ્રસૂરિતું જ હશે. આવી રીતે બીજા પણ કુલયેા હશે.
૫. બેચરદાસના મતે (પૃ. ૧૦૦) કુલકાના કર્તા અન્ય હરિભદ્ર છે. (૨૭) ક્ષમાવલ્લીમીજ
ચ.પ્ર.માંની નિમ્નલિખિત પક્તિના અથ ન સમજાયા હોવાથી મ. કિ. મહેતા વગેરેએ આના એક કૃતિ તરીકે ઉલ્લેખ કર્યો છે; બાકી ખરી રીતે તે એ સમરાદ્વિત્યચરિત્ર ( સમરાઇÄરિય)ના વિશેષણરૂપ છે :~~~
kr
2
समरादित्यचरित्रं नव्यं शास्त्रं क्षमावल्लीवीज कृतम् '
આને અર્થ એ છે કે ક્ષમારૂપ વેલના બીજ જેવુ નવીન શાસ્ત્ર નામે સમરાદિત્યચરિત્ર ( હરિભદ્રસૂરિએ ) રયુ .
૧ આ ૧૭૯ પદ્યમા રચાયેલી કૃતિ 'જિનસાગરસૂરિષ્કૃત ટીકા સહિત “ હૈ. ય. પ્ર. સ.' તરફથી ઈ સ. ૧૯૧૯મા પ્રસિદ્ધ કરાઈ છે
૨ આના અર્થ તેમ જ કેટલાંક કુલય( કુલક )ના ઉલ્લેખ વગેરે માટે જુએ પા. ભા. સા. (પૃ. ૧૩૦-૧૩૧), વિશેષમા જ મ.મા રચાયેલાં સાળ કુલયે આગમાદ્ધારક ગ્રથમાલા ના સાતમા રત્ન તરીકે વિસ. ૨૦૧૫મા “પુનો 'ના નામથી છપાવાયેલી કૃતિમા અપાયા છે
2:
"