________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
એમ જણાય છે કે એમા જૈન શ્રમણ્ણાએ અને શ્રમણીએએ દિવસના શુ શુ ધાર્મિક કાર્ય કરવું જોઇએ તે દર્શાવાયુ છે.
૧૩૦
r
૫. કલ્યાણવિજયજીએ કહ્યું છે કે આ યતિનિષ્કૃત્યને જ પ્રતિક્રમણવિધિપ્રકાશમાં સાધુનિકૃત્ય કહેલ છે.
યતિદિનનૃત્ય કિવા યતિદિનચર્યા નામની કેટલીક કૃતિ સંસ્કૃત અને પાઇયમા છેઃ
દેવસૂરિએ ૩૯૬ ગાથામા જ૦ મમા તેમ જ કાલકાચા ના સતાનીય ૨ભાવદેવસૂરિએ અને યવિજયે આ નામની એકેક કૃતિ સંસ્કૃતમા રચી છે. એક અજ્ઞાતક ક કૃતિ પણ આ નામની છે. (૧૧૫) યશેાધરચિરત( ત્ર )
આ કૃતિ જો પાઇયમા હોય તે એની ધ મે “ જસહરિય તરીકે પૃ. ૮૭-૮૮મા લીધી છે.
(૧૧૬ ) ચાગસિમુચ્ચય અને એની (૧૧૭) સ્વપજ્ઞ વૃત્તિ
p
જેમ આ કૃતિના અંતમા ‘ સમુચ્ચય ’ શબ્દ છે તેમ હરિભદ્રસૂરિની ખીજી એ કૃતિઓ નામે શા, વા, સ, અને પદ્દનસમુચ્ચયમા પણ છે. આ નામેા ફ્નિાગકૃત પ્રમાણસમુચ્ચયને આભારી હશે.
૧ આનું નામ જઇ દિણુચરિયા છે.
૨ એમણે રચેલી કૃતિને કેટલાક દિનચર્ચા તેમ જ યતિસામાચારી પણ કહે છે.
૩ આ કૃતિ સ્થાપન્નવૃત્તિ સહિત “દેલા જે પુ સંસ્થા ” તરફથી ઇ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. આના આમુખમા ડૉ. સુઆલિની જે અંગ્રેજ પ્રસ્તાવના વિષે સૂચન છે તે ચેાબિન્દુની આવૃત્તિમા જોવાય છે. ગ્રંથ પ્રકારોક સભા તરફથી ઈ સ. ૧૯૪૦માં આ મૂળ કૃતિ સટીક પ્રસિદ્ધ કરાઈ છે. મૂળની એક હાથથી વિસ ૧૧૪૬માં લખાયેલી મળે છે
re જન
..