Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 358
________________ હરિભદ્રસૂરિ [ ઉપખ 6 મતે તી ની સ્થાપના સનને હાથે શક્ય નથી–એ માટે એમને સમય જ નથી . આમ હોવાથી એએ અરિહતેાને તીર્થંકર ' માનવા ના પાડે છે. ૩૩૦ એમના કાઈક ગ્રથમાથી નિમ્નલિખિત અવતરણ લવિ॰ (પત્ર ૧૮અ )મા અપાયું છે ઃ-~~ अकृत्स्नकर्मक्षये कैवल्याभावात् ". > આજીવિનયમત આજીવિક ' મતના પ્રરૂપક તરીકે ગેાશાલકના ઉલ્લેખ કરાય છે. એમની માન્યતા પ્રમાણે ( પોતે સ્થાપેલ ) તીર્થ ના ઉચ્છેદ થતા હોય તેા તેવે પ્રસ ગે મુક્તાત્મા ફરીથી જન્મ લે છે– પાછા આવે છે, માટે ભગવાનને વ્યાવૃત્તછમ ' ન કહેવાય. ‘ આજીવિક’ સૌંપ્રદાયની કાઈ કૃતિમાંથી નિમ્નલિખિત અવતરણું લવિ॰ ( પત્ર ૫૫ )મા અપાયુ છેઃ~~ " 66 “ તીર્થનિવારવીનાના ાન્તિ ''. -ન-ઢિગ્દર્શન (પૃ. ૪૮૯-૪૯૦ )મા શ્રી. રાહુલ સાક઼ત્યાયને કહ્યુ છે કે ગોશાલકની પહેલા નાઁદ વાત્સ્ય અને કૃશ સામૃત્ય આવિક સ પ્રદાયના આચાર્ય હતા આવ કાલકારણવાદ્યકાળ જ સમસ્ત જગતનું આવન કરે છે—તર, નારક ઇત્યાદિ પર્યાયરૂપ પરિવર્તનનુ કારણ કાળ જ છે. આ પ્રમાણેતેા વાદ તે ‘ આવર્ત કાલકારણુવાદ ' તરીકે ઓળખાય છે. આ વાદને માનનાર અનતના શિષ્યા છે. એમને મતે ભગવાન ભવસાગરથી તરી ગયેલા એટલે કે ‘ તીણું ’ ન કહેવાય તેમ જ અન્યને ' ૧ આની બીજી આવૃત્તિ “કિતાબ મહલ ( ઇલાહાબાદ)’થી ઇસ. ૧૯૪૭માં પ્રસિદ્ધ થઈ છે re

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405