________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
,,
પણ્ણાંગ્ર′ (ભા. ૧, પૃ. ૧૫૭)માં વીસ પદ્યના રત અપાય છે. એના કર્તા તરીકે અહીં હરિભદ્રના ઉલ્લેખ છે. પૃ. ૪૮૮મા એમને “ વિરહાક ” રૂપે ઓળખાવ્યા છે. આ પરિચય સાચા જ હોય તા આ પ્રસ્તુત હરિભદ્રસૂરિની કૃતિ ગણાય. આ હિસાબે હુ· ઉપર્યુક્ત પૃ. ૧૫૭મા જે આદિમ અને અતિમ પદ્યોના અો અપાયા છે તે અહીં આપુ છુ
૧૯૨
" त्वत्सेवानिरतास्व अर्पितारत्वन्मकथासरिथतान
re
त्वद्भक्तास्त्वदनन्यसक्तमनसस्त्वत्तो न चान्यार्थिन ।' " न स्वप्नेऽपि जिन ! त्वमिन्द्रान्वैमि वा नाचैतन्मम कुर्वनः प्रतिदिनं यत् विचिप्यस्ति तद् यनास्त्येव हि नास्ति तत् तदपि च त्यक्ष्यामि नैतद् व्रत ॥ २० ॥ " પૃભાંગ′૦ (ભા ૧, પૃ. ૪૩૬ )મા આને જિનસ્તવ કહેલા છે.
..
(૧૮૩) ૧સ્યાદ્વાદયાદ્યપરિહાર
"
પ્રયાજન— સ્યાદ્વાદ ' કહે · · અનેકાન્તવાદ કહા એ હિર ભદ્રસૂરિને મન એક જ છે આ વાદને અગે જે કુશકાએ એમના સમય સુધીમા ઉઠાવાઈ હો–એને અ ગે જે અનુચિત આક્ષેપો કરાયા હશે તેના નિવારઙ્ગાથે આ કૃતિ યાાઈ છે એમ આ નામ વિચારતા ભાસે છે.
3
ભાષા—ટલાક અજૈના સામાન્યને એક, નિત્ય ઇત્યાદિ રૂપે માને છે. એનું આ તેમ જ ખીલ્ડ હારિભદ્રીય કૃતિઓમા નિરસન છે. આમ અહી અજૈન માન્યતાનુ ખ ડન છે. એ ઉપરથી આ કૃતિ સસ્કૃતમા રચાયાના સંભવ છે, કેમકે અદ્વૈતાની વૈદિક હિંદુઓની પ્રિય ભાષા તે સંસ્કૃત છે. વિશેષ સાધન મળ્યે આ કૃતિની ભાષા વિષે અંતિમ નિર્ણય થઈ શકે.
૧ જિ૦૨૦કામાં આ કૃતિની ને!ધ નથી.