________________
હરિભદ્રસૂરિ
{ ઉપખ’ડ
દ્વારની વિદ્યુતિ (પત્ર ૧૦૦)મા એમની કોઈક કૃતિમાંથી નિમ્નલિખિત પદ્ય ઉત્ક્રુત કર્યુ છે ~~
૧૯૮
cr
'अन्यथानुपपन्नत्वमात्रं हेतो स्वलक्षणम् ।
2,
सत्त्वासत्त्वे हि तद्धर्मो दृष्टान्तद्वयलक्षणः ॥'
આ પત્ર ઉપર એક ખીજુ પણ પદ્ય છે. એ પણ કદાચ પુરુષચન્દ્રની જ કોઈ કૃતિનુ ં નહિ હેાય ? આ પદ્ય નીચે મુજબ છેઃ
66 धूमादेर्यथाऽपि स्याता सत्त्वासत्त्वे च लक्षणे । अन्यथाऽनुपपन्नत्वप्राधान्यालक्षणकता ॥ "
· મલયગિરિસૂરિએ ધમ્મસ ગહણીની વૃત્તિ ( પત્ર૩૦ )માં નીચે મુજતા ઉલ્લેખ કર્યાં છે :~~~
सम्यग्न्यायानभिज्ञताख्यापनमेतदनयोरिति पुरुषचन्द्र
આ પુરુષચન્દ્ર તે જ ઉપર્યુક્ત પુરુષન્દ્ર હરો વળી એએ ‘ જૈન ’ હાય એમ ભાસે છે. એમના સંબધી વિશેષ હકીકત જાણવા માટે મે * A Lost Treatise on Logic ' નામનેા લેખ લખ્યા છે.
.
,,
tr
""
(૨૩) મધુ-ભગવદ્દત્ત
૧ ચાન્દસ॰ (શ્લે ૧૬)ની સ્વાપન્ન વૃત્તિ (પત્ર ૬ )મા આ નામના નિર્દેશ છે. એમણે યોગનાં આઠે અગા પતજલિ, ભદત ભાસ્કર અને હરિભદ્રસૂરિ કરતા ભિન્ન રીતે ગણાવ્યા છે. એ આઠના નામ નીચે મુજ છે
-:
(૧) અદ્રેષ, (૨ ) જિજ્ઞાસા, (૩) શુશ્રૂષા, (૪) શ્રવણબેાધ, (૫) મામાસા, ( ૬ ) પરશુદ્ધા, (૭) પ્રતિપત્તિ અને ( ૮ ) પ્રવૃત્તિ.
૧ આ લેખ ‹ The Indian Culture '' (Vol, No. )માં
પાધાય છે.