________________
૧૪૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
હિન્દી સાર–૧૭મી વીસિયાને “હિંદી સાર ” પં. સુખલાલે લખ્યો છે અને એ છપાયો છે.
ગુજરાતી સારાંશ–પહેલી પાચ વીસિયાને ગુજરાતી સારાંશ ચન્દ્રસાગગણિત હવે સૂરિ)એ જે તૈયાર કર્યો હતો તે “સિદ્ધચક્ર” (વ. ૧૩, અ. ૧, પૃ ૧૩-ર૦)માં છપાયો છે.
(૧૪૧) વેદબાહ્યતાનિરાકરણ આની બે હાથપોથી અહીના (સુરતના) જેનાનંદ પુસ્તકાલયમાં છે. એના ક્રમાંક ૯૧૩ ને ૧૨૪૭ છે. આ નામ વિચારતા એ પ્રશ્ન કોઈકને ઉભવે કે આ જિવદનચપેટા તો નથી ? પરંતુ આ તે જુદી જ કૃતિ છે. ક્રમાંક ૧ર૪૭ની હાથપોથીમાં ઈશ્વર સદ્દભાવ નામની નાનકડી કૃતિ પછી નીચે મુજબની પતિ પત્ર ૧૩આમા છે –
" इह केचित् सदनुष्टानवतोऽपि जैनान् प्रति महामोहदोपेण वेदवाद्यापवदं सदोपमेव दोयमभिदधति तन्मोहापनोदायेदममिघायते। अथ के एते वेदा नाम ॥
પત્ર ૧૬મા અતિમ ભાગ છે. એ પણ બને તેટલો સુધારીને અહી આપું છું –
" इत्येतदप्पन्ना'पढमेव वेदितव्यमुक्तवद् वक्ति विरहेण वेदवाह्यस्वत्वानुपपत्त । इति वेढवाह्यतानिराकरणं कृतं श्रीसितावराचार्यहरिभद्रेण ॥"
આ ઉપરથી એમ કલિત થાય છે કે જેને વેદોને અરવીકાર કરે છે– એ વેદબાહ્ય છે એ આક્ષેપને હરિભસૂરિએ રદિયો આપે છે.
૧ જીઓ રદર્શન તથા યોગવિંશિકા (પૃ. ૧૧૪-૧૩૮). ૨ જુઓ પૃ. ૧૪૭, ટિ ૨.