________________
" तापाच्छेदाच्च निक्रयात् सुवर्णमिव पण्डितै ।
परीक्ष्य भिक्षवो ! ग्राह्यं मद्वचो न तु गौरवात् ॥ ३५८८॥" બહન્નિઘટ્ટરત્નાકર(પૃ. ૩૯૩)માના નિમ્નલિખિત બે પદ્યો સુવર્ણની પરીક્ષા ઉપર પ્રકાશ પાડે છે –
"दाहे रक्त सित छेटे निकषे कुटुकुमप्रभम् । तार शुल्वोज्झित स्निग्धं कोमलं गुरु हेम सत् ॥ तच्छ्वेत कठिनं रूक्षं विवर्ण समलं दलम् । दाहे छेदे सितं श्वेतं कषे त्याज्य लघु स्फुटम् ॥" પૃ. ૧૦૬, પૃ. ૧૭. અંતમાં ઉમેરોઃ આ કૃતિનું નામ વિચારતાં એમ લાગે છે કે એમા ધર્મના લાભથી થતી સિદ્ધિ વર્ણવાઈ હશે. જેના શ્રમણોને વંદન કરાતાં તેઓ “ધર્મલાભ” એમ કહે છે. અન્ય. આશીર્વાદમા–શુભેચ્છાઓમા આ અનુપમ છે.
પૃ ૧૧૧, ૫ ૪. “છ” ઉપર નીચે મુજબનુ ટિપ્પણુ ઉમેરેઃ
નદીના આ પદ્યાક “સ્વ. 2 ચ દન જેનાગમ ગ્રંથમાલા”ના દ્વિતીય પુષ્પ તરીકે ઇ. સ૧૯૪૨માં હિન્દી અનુવાદ સહિત છપાયેલા “શ્રીમનંદીસૂત્ર” પ્રમાણેના છે, જ્યારે “આ સ ”ની સટીક આવૃત્તિ પ્રમાણે તો એ ૬૧ - ૭૭ અને ૮૧ છે જુઓ એના પર ૧૪૪૮, ૧૮૪૪ અને ૧૮૭આ
પૃ. ૧૧૩, ૫. ૧૯. પ્રસિદ્ધિ”ની પૂર્વે ઉમેરે વિશેષ.
શકાય” પછી ઉમેરેઃ બાકી આ નામનો ઉલ્લેખ સુમતિગણિએ વિ સં. ૧૨૯૫મા તે કર્યો જ છે
પૃ. ૧૧૪, અતિમ પંક્તિ અંતમાં ઉમેરેઃ
દક્ષિણવિહારી” અમરવિજ્યજીએ તત્ત્વત્રયીમીમાંસા (ખડ ૧-૨) માં આ બાબતે ચર્ચા છે આ પુસ્તક શિનોરથી “જૈન સ ધ સમસ્ત ” તરફથી. ઇ. સ. ૧૯૩૨માં છપાવાયુ છે.
૧ આ સ બ ધમાં જુઓ, મારે લેખ “ધર્મલાભ અને વર્તમાન યુગ”. આ લેખ “જૈવેધપ્ર” (પુ, ૭૨, એ ૨ અને ૩-૪)માં બે કટકે છપાયે છે