________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૧૯
શ્રમણની દિનચર્યા, (૩) ઉપસ્થાન (ગચ્છવાસ), (૪) શ્રમણોના ઉપકરણો તેમ જ (૫) તપશ્ચર્યા, અનુજ્ઞા અને સંલેખના એમ પાચ મુખ્ય અધિકાર છે. વિષયાનુક્રમમાં પ્રવ્રયા-વિધાન, પ્રતિદિનક્રિયાવસ્તુ, ઉપસ્થાપના-વસ્તુ, અનુના–વસ્તુ અને સંલેખના–વસ્તુ એમ પાચ અધિકારના નામ અપાયા છે
બીજા વત્થની ગા. ૧૨-૧૩માં જીર્ણ શેઠ અને એક બીજા શેડની કથાને નિર્દેશ છે. આ કથા પત્ર વૃત્તિ (પત્ર ૫૮આ–૫૯)માં અપાઈ છે.
ત્રીજા વન્યુમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીના પાચે પ્રકારના થાવરોમાં છવની સિદ્ધિ કરાઈ છે.
ચોથા વલ્થની ગા. ૧૯૦–૧૯૩મા (ગા ૧૦૨૦-૧૦૨૩)મા ધર્મને અંગે સુવર્ણની પેઠે કશ, તાપ અને છેદને વિચાર કરાવે છે. આ બાબતમા ધર્મબિન્દુ (અ. ૨, સુ. ૧૩૪–૪૩)મા તેમ જ નાણાચિત્તપયરણમા પણ છે.
ચાથા વધુમાથી ત્રણ પદ્યો સ્યાદ્વાદમંજરી (અન્યગવ્યછેદદ્વાત્રિશિકાના લે. ૩રની ટીકા)માં અપાયા છે
જગવિહાણ–બીજ વત્થની ૩૭૧મી ગાથામાં જોગવિહાણને ઉલેખ છે આ જગવિહાણ વીસવીસિયામાની ૧૭મી વીસિયા તે નથી 2 જિનપ્રભસૂરિએ વિ. સ ૧૩૬૩માં પૂર્ણ કરેલી વિહિમગપવા (પૃ. ૫૮-૬ર )મા ૬૮ પદ્યાનુ જગવિહાણ ઉદ્દત કર્યું છે. શું તે આ જ કૃતિ છે?
રજોહરણ–આનું પ્રયોજન ચોથા વન્યુ (ગા. ૮૧૫)માં દર્શાવાયું છે. એનું માપ ગા ૮૧૪મા દર્શાવાયું છે.
૧ ચાલુ અ ક ૯૨-૧૦૧ છે