Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 350
________________ હરિભદ્રસૂરિજ [ પડ ઃ વિહાર—સિદ્ધસેનને વિહાર · ઉજ્જેન ’થી ‘ પૈઠાણુ ’ સુધી એક યા ખીજા પ્રસ ગે પગપાળા થયા છે. એમા · ભરૂચ ’ અગ્ર સ્થાન ભાગવે છે. વિશેષતા—આ નીચે મુજબ છે ઃ— → ૩૨૨ (૧) પાઇય આગમેાને સસ્કૃત ભાષામા રૂપાંતરિત કરવાની ઇચ્છા એમને થઈ અને એ પ્રસિદ્ધ કરતા એમને બાર વર્ષ સુધી પારાચિક ’ પ્રાયશ્ચિતના ભાગી થવું પડયું. < (૨ ) એએ તર્કાનુસારી આગમના પુરસ્કર્તા હતા. એએ પ્રાચીન તાના અ વભક્ત ન હતા. (૩) વૃદ્ધાચા ની જેમ એએ ક્વલજ્ઞાન અને વલદન એ ખે ઉપયાગાને અભિન્ન માનતા હતા. ( ૪ ) નૈગમ નયનુ` કા` સંગ્રહ અને વ્યવહાર એ બે નયથી થઈ શકે તેમ હેાવાથી એમણે નૈગમ સિવાયના છ નયનુ પ્રતિપાદન કર્યું હતુ. ( ૫ ) કેવળ શ્વેતામ્બરાના જ ગ્રંથેામા નહિ પરંતુ દિગબરાના ગ્રંથામા પણ એમના ગૌરવપૂર્વક ઉલ્લેખ થયા છે. જૈનેન્દ્ર-વ્યાકરણ ( ૫–૧–૭) એની સાક્ષી પૂરે છે. સમય——શકસ વત્ ૫૯૮ ( = ઇસ ૬૭૬ )મા ન દીની સુણ્ણિ સમાપ્ત કરનારા જિનદાસગણિએ સિદ્ધસેન દિવાકર અને એમની કૃતિ સમ્મઇપયરણને જે રીતે ઉલ્લેખ કર્યાં છે એ જોતાં એએ એમનાથી દાઢસા-સેા વર્ષ જેટલા તેા પુરગામી હશે જ. એએ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પણ પહેલા અને તે પણ ખસેાએક વર્ષ જેટલાં પહેલા થયા હોય એમ લાગે છે. પૂજ્યપાદ કરતા પણ એ પૂવી છે, પ્રેમકે તત્ત્વા સૂત્ર (અ. ૭, સૂ. ૧૩)ની ટીકા નામે સર્વાસિદ્ધિ ( પૃ. ૨૩૦ )મા સિદ્ધસેનીયદ્વાત્રિશદ્વાત્રિંશિયામાથી દ્વા. ૩, ક્ષેા. ૧૬ના “ વિયોનયતિ ચાલુમિને ”થી શરૂ થતા પૂર્વાધ અવતરણુરૂપે અપાયા છે. r

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405