________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
અપાયાનુ પણ જોયું કે સાભળ્યું નથી. આ કૃતિને ઉલ્લેખ અજ૫. (ખંડ ૨)ની પણ વ્યાખ્યા (પૃ. ૨૧૮)માં છે. આ ઉપરથી આ કૃતિ આ વ્યાખ્યા કરતા પહેલી રચાઈ છે એ વાત ફલિત થાય છે.
આત્માની સિદ્ધિને વિષય ધમ્મસંગહણમાં વિસ્તારથી તેમ જ એનું લક્ષણ વગેરે બાબત દેસણુસુદ્ધિ (ગા ૫૯-૬૩)માં પણ ચર્ચાયેલ છે.
(૧૪ અને ૧૬૨) આત્માનુશાસન સુમતિગણિએ સંસ્કૃતાત્માનુશાસન એ નામથી જે કૃતિ ધી છે તેને જ હું અહી આત્માનુશાસન તરીકે ઓળખાવું છું. આત્માનુશાસન' તેમ જ “અપ્પાણસાસણ” નામની જે વિવિધ કૃતિઓ જેવાય છે તે પૈકી એકેમાં એના કર્તા તરીકે હરિભસૂરિનો ઉલ્લેખ નથી.
સમાન નામક કૃતિઓ-સંસ્કૃતમાં નીચે મુજબની આત્માનુશાસન નામની કૃતિઓ રચાઈ છે – ૧ દિગબર જિનસેનના શિષ્ય ગુણભદે વિ સ. ૯૩૫ની આસ
પાસમાં ૨૭૦ લેકમાં આત્માનુશાસન નામની કૃતિ રચી છે. એના ઉપર પ્રભાચન્દ્રની ટીકા છે અને મૂળને
અ ગ્રેજી અનુવાદ થયેલું છે ? ૨. પાર્થનાગે વિ સં ૧૦૪રમા કે ૧૦૫રમા પ્રાય ૭૭ ૧ આ મૂળ કૃતિ “સનાતન જૈન ગ્રંથમાલા”મા ગ્રથાક ૧ તરીકે છપાઈ છે
૨ Sacred Books of the Sainasમાં સસ્કૃત ટીકા તેમ જ જગમ દરલાલ જૈનના અંગ્રેજી અનુવાદ સહિત મૂળ કૃતિ ઈસ ૧૯૨૮મા પ્રકાશિત કરાઈ છે