________________
૧૧૩
સાહિત્યસેવા ] જીવન અને વન
૧૧૪ (૮૧) નૃતત્ત્વનિગમ યાને
(૧૨૮) લકતત્વનિર્ણય નામ–આ સરકૃતમા ૧૪૭ પદ્યમાં વિવિધ છ દોમાં રચાયેલી કૃતિ છે. એના પ્રારંભિક પઘમાં એનું નામ નૃતત્ત્વનિગમ નજરે પડે છે. તેમ છતા આ કૃતિ લકતત્ત્વનિર્ણય એ નામથી જાણીતી બની છે. આ નામાતર પુષ્પિકામ અપાયેલુ છે. હરિભદ્રસૂરિના ઉત્તરવર્તી કઈ ગ્રંથકારે આ કૃતિને નામનિર્દેશ કર્યો હોય તે તે શી રીતે કર્યો છે અને એ કરનાર કેટલા પ્રાચીન છે એ બાબતે જણાયે લતનિધ નામ ક્યારથી પ્રચલિત બન્યું તેને નિર્ણયાત્મક ઉત્તર આપી શકાય. જે પુપિકા એ ગ્રંથકારની જ કલમથી ઉદ્દભવેલી હેય તે ગ્રંથકારને બંને નામ અભિપ્રેત હતા એમ કહેવાય વળી નૃતત્ત્વનિગમ” એ નામ ખરી રીતે “લેકતત્ત્વનિર્ણય' જેવો શબ્દ
ગ પદ્યમાં ઉતારાયો નહિ હોય તેથી પણ યોજયું હાય. જે એમ જ હોય તે આ કૃતિનું વાસ્તવિક નામ લેતસ્વનિર્ણય ગણાય
ષદશનસમુચ્ચય (લે. ૧)ની તક રહસ્યદીપિકા નામની ટીકા(પત્ર અ)માં “ત# પૂમિદ્રસૂરિસિવ વેતરનિવે” એવા ઉલ્લેખપૂર્વક નીચે મુજબના બે પદ્ય અપાયા છે એટલે મોડામા મેડી વિક્રમની પદરમી સદીમાં તે આ કૃતિ લેાકતત્ત્વનિર્ણય તરીકે પ્રસિદ્ધિ પામી એમ કહી શકાય –
૧ આ કૃતિ લેતવનિર્ણય એ નામથી “જૈ. ધ ક સ ” તરફથી ઈ રૂ૧૯૦૨માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી આ ડૉ. લુઇગિ સુઆલિના ઈટાલિયન All41d2 Hea "Giornale della Societa Asiatica Italiana" (Journal of the Italian Asiatic Society ) H1 S 260441 પ્રકાશિત કરાઈ છે. અનુ સપાદન ડે સુઆલિએ કર્યું છે ગુજરાતી ભાષાતર સાથે આ તત્વનિર્ણય “હ સવિજયજી જેન હી લાયબ્રેરી સિરીઝ”માં ગ્ર થાક ૧૦ તરીકે ઈ સ ૧૯૨૧માં છપાયે છે , હિ ૮