________________
હરિભદ્રસૂરિ ' [ ઉત્તર ખંડ તરીકે ઓળખાય છે. ધર્મસાગર ઉપાધ્યાયે છેડશક ઉપર વૃત્તિ રયાનુ કહેવાય છે. એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે.
ભાષાંતર–ષોડશકપ્રકરણના પહેલાં આ શકોનું ગુજરાતીમા ભાષાતર થયેલું છે અને એ છપાવાયું છે.
વ્યાખ્યાનો–આગમોહારકે પડશક પ્રકરણને ઉદેશીને જે એકંદર ૧૧૮ વ્યાખ્યાને આપ્યાં હતાં તે બધાં ઉતરાવાયાં છે ખરા પણ ૨૩ જ છપાવાયાં છે.
લેખ—“શ્રડશપ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી” નામને આગદ્ધારકે એક લેખ લખ્યો હતો.
(૧૬૦) પસંસારદાવા(નલ) સ્તુતિ
(“સંસાર દાવાનલ થઈ) નામ–આ કૃતિનું પ્રથમ પદ્ય “સંસારદાવાનલ થી શરૂ થાય છે એટલે એને આ નામે ઓળખાવાય છે. કેટલાક અને સંસારદાવાસ્તુતિ પણ કહે છે
૧ જુઓ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” તરફથી ઈસ ૧૯૪હ્મા પ્રકાશિત છેડશક-મકરણ (સદ્ધર્મ—દેશના, પ્લે ૧૨)ની મારી. પ્રસ્તાવના (પૃ. ૯). આ પ્રસ્તાવનામાં મે પડશની આછી રૂપરેખા અજ૦૫૦ (ખડ ૨)ના ઉપોદ્દાત (પૃ ૪૪–૪૬)ના આધારે આલેખી છે.
૨ જુઓ પૃ. ૧૬૧.
૩ આ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” (સુરત) તરફથી “ડશપ્રકરણ (વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧)” તરીકે વિ સં. ૨૦૦૫માં છપાવાયાં છે
૪ આ લેખ “સિદ્ધચક” (૭)ના અં. ૧-૩માં ત્રણ કટકે ઈ. સ. ૧૯૩૮માં છપાયો છે.
૫ બે અથવા પાંચ પ્રતિકમણનાં સૂત્રોને લગતી વિવિધ આવૃતિઓમાં આ પાઈ છે. વિશેષ માટે જુઓ પૃ. ૧૬૬, દિ. ૪.