________________
હરિભદ્રસુરિ
[ પુરવણી
પૃ. ૮૭, ૫. ૮. અંતમા ઉમેરા ઃ આ સબધમાં જુએ પૃ.
૧૯૩–૧૯૪.
૩૫૪
*
પૃ. ૮૭, પ ́ ૧૯. ૬ ટીકા ’ ઉપર નીચે પ્રમાણેનું ટિપ્પણુ ઉમેરે ઃ આ ટીકા મૂળ ( ગા ૧-૩૦) સહિત જૈ‰‰સ ” તરફ્થી વિસ ૧૯૭૧મા છપાવાઈ છે, જ્યારે કેવળ મૂળ ભીમસી માણેકે ઇ. સ. ૧૯૦૮માં પ્રકાશિત કર્યું" હતુ
પૃ. ૮૭, ૫. ૨૦ અંતમા ઉમેરા ઃ આ જો એમના સાક્ષાત્ ગુરુ હોય તેા આ જ ખુદ્દીવસ ગહણી અન્ય હરિભદ્રસૂરિની કૃતિ ગણાય. આ ટીકાના પ્રાર ભમા મૉંગલાચરણરૂપ પદ્ય બાદ હરિભદ્રસૂરિ વિષે નીચે મુજખ ઉલ્લેખ છે ઃ
cr
“ दत्तैकान्तवादिसन्दोहापारसादाना गिरा स्वर्गापगानादानुवादाना " અંતમા પ્રશસ્તિનુ નિમ્નલિખિત આદ્ય પદ્ય હરિભદ્રસૂરિના પુષ્કળ ગુણાકી નરૂપ છે:
" नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भुतज्ञानश्रीसमलङ्कता. सुविशदाचारप्रभाभासुराः ।
येषा वाक्प्रया प्रसन्नजरया शास्त्राम्बुसम्पूर्णया
भव्यस्येह न कस्य कस्य विदधे सन्तापलोपो ऽवनौ ॥ १ ॥ "
આ ઉલ્લેખા એટલા બધા પ્રશસાત્મક છે કે એ પ્રસ્તુત હરિભદ્રસૂરિને જ અ ગે સ ભવી શકે. જો એમ જ હોય તે ‘ ગુરુ ’થી સાક્ષાત્ ગુરુ ન સમજવા, પરંતુ સમભાવભાવી હરિભદ્રસૂરિની આ કે અન્ય કૃતિથી પોતાને લાભ થયા હોવાથી એમને ગુરુ ' તરીકે નિર્દેશ સમજવા. આ પરિસ્થિતિમા હુ આ કૃતિ વિષે કેટલુક કહીશ.
:
આ કૃતિમા જન્મમાં રચાયેલા ૩૦ પદ્યો છે, એ ‘ જખૂ ’ દ્વીપ વિષે નિમ્નલિખિત દસ દાર (દ્વાર) દ્વારા કેટલીક માહિતી પૂરી પાડે છેઃ