Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम् अयं सर्वथा कल्याणवान् अयं सर्वथा पापावान् इत्येतावान व्यवहारो लोके नाऽऽलोक्यते । तथापि 'बालपंडिया' वालपाण्डता आत्मानं पण्डितं मन्य. माना इमे बौद्धादयो विवेकरहिताः 'समणा' श्रमणाः 'जं वे' यद्वैरम्-एकान्तपक्षाऽवलम्बनजनितं वन्धनं यत् 'तं ण जाणंति' तन्नैव जानन्ति शाक्यादयः पण्डित मानिनः। कश्चिदेवं मन्यते-कश्चिदेकान्तरूपेण कल्याणवानेव, कश्चिदे. कान्तरूपेण पापवानेव । किन्तु-नाऽयं पक्षो युक्तियुक्तः। अपितु=न कोऽपि पदार्थ .एकान्तेन वियते, सार्वत्रिको हि हितोऽनेकान्तः, पक्ष एव । कथश्चिकल्याणवार,
कथञ्चिच पापवान् इत्येव पक्षः सत्यः श्रेयांश्च । एवंविधेऽपि-एकान्तपक्षननितं 'कर्मवन्धनं न जानन्ति परदर्शनदृशः । अतस्तेऽहिंसाधर्मस्य, तथाऽनेकान्तपक्षस्या श्रयणं नैव कुर्वन्तीति भावः ॥२९॥ है और यह एकान्ततः पापी है, ऐसा व्यवहार लोक में नहीं देखा जाता। फिर भी अपने आपको पण्डित मानने वाले अज्ञानी शाक्य आदि श्रमण एकान्त पक्ष क आश्रयण करते हैं। एकान्त पक्षों को ग्रहण करने से जो कर्मबन्ध होता है, उसे वे नहीं जानते। कोई कोई ऐसा समझता है-यह पुरुष एकोन्त पुण्यवान है और अमुक एकान्त पापी ही है, किन्तु ऐसा समझना सत्य नहीं है। कोई भी पदार्थ एकान्तात्मक नहीं है। सर्वत्र अनेकान्तपक्ष ही हितकर है। अतएव कथाचित् , कल्याणवान् और कथंचित् पापवान् ऐसा पक्ष ही श्रेयस्कर है। ऐसी स्थिति होने पर भी अन्यमतावलम्ची, एकान्त पक्ष का स्वीकार करने से जो कर्मबंध होता है, उससे अनभिज्ञ (अनजान) हैं। यही कारण है कि वे अनेकान्तवाद का-अहिंसा का आश्रय नहीं लेते ॥२९।। છે. અને આ એકાન્તતઃ પાપી છે, આ પ્રમાણેનો વ્યવહાર લેકમાં-જગતમાં દેખવામાં આવતું નથી. તે પણ પિતાને પડિત માનવાવાળા અજ્ઞાની શકય . વિગેરે શ્રમણ એકાન્ત પક્ષને આશ્રય કરે છે. એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કર્મબંધ થાય છે, તેને તેઓ જાણતા નથી. કોઈ કોઈ એવું સમજે છે કેઆ, પુરૂષ એકાન્ત પુણ્યવાનું છે અને અમુક વ્યક્તિ એકાન્ત પાપી જ છે. -પર ત તેમ માનવુ બરોબર નથી, કઈ પણ પદાર્થ એકાંતાત્મક નથી. બધે
જ અનેકાન્ત પક્ષ જ હિતકર છે. તેથી જ કથ ચિત્ કલ્યાણવાન અને કથ. * 'ચિત પાપવાન એ પ્રમાણેને પક્ષ જ શ્રેયસ્કર છે આ પ્રમાણેની રિથતિ હોવા છતાં અન્ય મતવાળાઓ, એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કર્મને બંધ થાય છે, તેનાથી અજાણ છે, એ જ કારણ છે કે-તેઓ અનેકાન્તવાદનો भेटले, मसिाता मासरे। सता नथा.. ॥२८॥ ,