________________
જીવનરેખા ]
જીવન અને કવન
(૫) ૧૩ણુસંચયપગરણ–આ જ ભ૦માં ૫૫૦ પદ્યોમાં સિદ્ધાન્તની સારભૂત ગાથાઓના સગ્રહરૂપે રચાયેલી કૃતિના કત “અંચલ ગચ્છના હર્ષ(નિધાનસૂરિ છે. આ કૃતિની રચના ગુણનિધાનસૂરિના ઉપદેશને આભારી છે. ૨૮૨મી ગાથા અત્રે પ્રસ્તુત છે. એ નીચે મુજબ છે :
" पगपण्णवारससए हरिभद्दो सूरि आसि पुव्वकए ।
तेरसय वीसहिए वरिसेहिं वप्पभट्टपहू ॥२८२ ॥" (૬) કેટલીક કર્ણશીર્ણ હાથપોથીઓમાં મળી આવતી નીચે મુજબની ગાથા –
“वीराओ वयरो वासाण पणसए दससएण हरिभद्दो । તેરહિં વઘમટ્ટી મર્દીë ઘણયાળ “વદિ-૩મો ”
(૨) સંસ્કૃત [૧૯] (૧) શિષ્યહિતા–વસ્મય નામના જૈન આગમ ઉપર હરિભદ્રસૂરિએ સંમાં આ નામની ટીકા રચી છે. એના અંતમાં જે પુષિકા છે તે અત્ર ઉપયોગી છે.
(૨) પંચાશક-ટીકા– હરિભદ્રસૂરિએ પંચાસગની જમમાં રચના કરી છે. એના ઉપર અભયદેવસૂરિએ સ ૦માં વિ.સં ૧૧૨૪માં આ
૧ આ કૃતિ ગુજરાતી ભાષાતર તથા વિશેષાર્થ સહિત “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી ભાવનગરથી વિ સં ૧૯૮૫માં છપાવાઈ છે
૨ આ ગાથા “ શ્રીમિક્રવાર્થરા સમનિર્ણય ” નામના નિબંધ (પૃ ૫)મા અપાઇ છે.
૩ આ ટીકા મૂળ તેમજ નિજુતિ સહિત “દેવચંદ લાલભાઈ જેના પુસ્તકોદ્ધિાર સંસ્થા” તરફથી ચાર ભાગમાં પ્રસિદ્ધ કરાઈ છે ચોથો (અ તિમ) ભાગ ઈ. સ. ૧૯૧૭માં છપાવાયો છે.
૪ આ ટીકા મૂળ સહિત જે. ધ. પ્ર. સ તરફથી ઇ સ. ૧૯૧રમાં પાવાઈ છે.