SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૧૫ પ્રથમ વિભાગમાં લે. ૪-૭૫ દ્વારા સૃષ્ટિનું વરૂપ આલેખતી વેળા એની ઉત્પત્તિ વિશેની વિવિધ માન્યતાઓ રજૂ કરાઈ છે. બીજા વિભાગના કલે. ૧–૧૧મા આત્માનુ રવરૂપ વિચારાયું છે. કલે ૧૨-૩૫માં અજૈન દષ્ટિએ કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ છે. અહીં જેઓ સ્વભાવ, નિયતિ કે પરિણામને અઘટિત મહત્ત્વ આપે છે તેમના વિચારો દર્શાવાયા છે. ત્રીજા વિભાગને લે. ૧-૩૭માં અજૈન મંતવ્યનું નિરસન છે. સંતુલન–આ નાનકડી કૃતિના કેટલાક લેકે ભગવદગીતા સાથે મળતા આવે છેઃ નૃતનિગમ ભગવગીતા ભાગ ૧ લે. પર અ. ૧૩ લે. ૧ p, ૧ ,, ૫૩ ,, ૧૫ . ૧ , ૨ , ૨ - ૧૫ મે, ૧૬ > ૨ x ૬ , ૫ , ૧૪ * ૨ , ૮ , ૨ ,, ૨૩ 9) ૨ ૩ ૯ ૨ , ૨૪ , ૨ ) ૧૩ પ્રથમ વિભાગના લે. ૭૦ ને ૭૧ સાંખ્યોરિકામાં અનુક્રમે . ૨૨ અને ૩ તરીકે નજરે પડે છે. બીજા વિભાગને પ્રાર ભિક ભાગ શ્વેતાશ્વતર ઉપનિષદ્ (અ. ૩, લે. ૧૫) સાથે અને ચતિ પર થી શરૂ થતું પદ્ય આ ઉપનિષદ્ (અ. ૩, શ્લ. ૯) સાથે સામ્ય ધરાવે છે 0 0 0 0 १ पुरुष एवेद सर्वं यद् भून यच्च भा(भ)व्यम् । उतामृतत्वस्येशानो यदन्ननातिरोहति ॥"
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy