________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ (પણ) ગુણ પ્રગટ થતા નથી. ગુણ તો ત્રિકાળી-ધ્રુવ છે. પ્રગટ થાય છે એ તો પર્યાય છે અને નાશ થાય છે તે પણ પર્યાય છે. ભગવાન (આત્મા) ઉત્પાદ-વ્યયથી ભિન્ન, ધ્રુવ છે. એને અહીં શુદ્ધભાવ કહેવામાં આવ્યો છે. આહા.... હા! શું થાય? એ ‘વિભાવગુણપર્યાય' – ગુણને પણ પર્યાય કહેવામાં આવે છે. એ ગુણનો ભેદ નથી, પરંતુ તે પર્યાયનો ભેદ છે.
આહા. હા! (જે કોઈ વિભાવગુણપર્યાયો છે) “તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે...” એ વિષય ૪ર-ગાથામાં છેલ્લે આવ્યો ને...! “આ બધાં, તે ભગવાન પરમાત્માને શુદ્ધનિશ્ચયનયના બળે (–શુદ્ધનિશ્ચયનય) નથી.” આહા.... હા! (ઉદય-ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક-) ચાર ભાવ આદિ, અરે ! ચૌદ માર્ગણા છે ને...! મતિ-શ્રુત-અવધિ આદિ એવા ભેદ, એ સ્વરૂપમાં નથી. ચૌદ જીવસ્થાન, એ જીવમાં નથી; ચૌદ ગુણસ્થાન, એ જીવમાં નથી; ચૌદ માર્ગણાસ્થાન, એ પણ જીવમાં નથી. –એ જીવ કોણ? આ “શુદ્ધભાવ' , ધ્રુવ, એ જ આત્મા છે. પર્યાયમાં તો વ્યવહાર-અભૂતાર્થ આત્મા થઈ ગયો. સમજાણું કાંઈ ? અહીં ગાથા-૪૨ માં કહ્યું ને..“આ બધાં, તે ભગવાન પરમાત્માને શબ્દનિશ્ચયનયના બળે (-શદ્ધનિશ્ચયનય) નથી-એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે.” પદ્મપ્રભમલધારિદેવે ટીકામાં લખ્યું છે. છેલ્લે જુઓ: "एतानि सर्वाणि च तस्य भगवतः परमात्मनः शुद्धनिश्चयनयबलेन न सन्तीति भगवतां સૂત્રકૃતામમિપ્રાય: ”
આહા.. હા ! એને બીજી રીતે કહીએ તો છેલ્લી ગાથા-૧૮૭માં એમ આવે છે ને. : ળિયમીવMITળમિત્ત” કુંદકુંદાચાર્ય કહે છે કે, નિજભાવના નિમિત્તે-મારી ભાવના માટે “મણ pવું ળિયમસારV[[મનુ નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. આહા.. હા ! કુંદકુંદાચાર્ય જે ત્રીજા નંબરે છે- “માં ભવાન વીરો મંHિ નૌતમો 11 મીનં
નૈનધર્મોડસ્તુ મનિમ્ ા એ આચાર્ય એમ કહે છે કે, પ્રભુ! આ શાસ્ત્ર મેં મારી ભાવના માટે બનાવ્યું છે, કાંઈ તમારા માટે નહીં. આહા... હા! છે! “નિયમાવળિમિત્તે મા વં ળિયારામસુવં નિગોવરેલું પુથ્વીવરફ્લોસળિIn [ –પૂર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને મેં નિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે.) મેં ત્રણલોકના નાથ તીર્થકરના ઉપદેશને જાણીને આગળપાછળના દોષ રહિત- અવિરોધપણે આગમ કહ્યું છે. આહા. હા ! સમજાણું કાંઇ? છે કે નહીં (પાઠમાં) ? આ શબ્દ બીજે કયાંય આવ્યો નથી. “સમયસાર” ગાથા-૧માં એવું આવ્યું: "वंदित्तुं सव्वसिद्धे धुवमचलमणोवमं गई पत्ते। वोच्छामि समयपाहुडमिणमो સુયોવનીમળિયા” ત્યાં તો પછી ટીકામાં અમૃતચંદ્રાચાર્યે બે અર્થ કાઢયા-કેવળી અને શ્રુતકેવળી. પાઠમાં તો “સુયોવનીમળિય” એવું આવ્યું છે અને “નિયમસાર” ગાથા-૧માં એવું આવ્યું “વનિસુવવનીમળિ”| ગાથા છે ને..! નિ નિમાં વીર
બંતવરાણવંસMદાવો વાચ્છામિ નિયમસાર વનિસુવનીમળિ” અહીં બેય સ્પષ્ટ કરી દીધા છે-કેવળી અને શ્રુતકેવળીથી સીધું સાંભળ્યું છે તે કહું છું. કોઈ કહે છે કે શાસ્ત્રમાં (એવી વાતો કયાંય નથી; પણ કહે છે કે –“વવતિ” અને “સુવતિમવુિં અને (“સમયસાર' માં) એટલું લીધું કે –“સુવતી મળિયા” પણ ટીકામાં તો અમૃતચંદ્રાચાર્ય કેવળી અને શ્રુતકેવળી બેય લીધા છે. અહીં તો કહે છે: “વવતિસુરવનીમળિઃ– મેં કેવળીભગવાનની પાસે સીધું સાંભળ્યું છે અને મેં શ્રુતકેવળી જે બાર અંગના અનુભવી, એ શ્રુતકેવળી પાસેથી સાંભળ્યું છે અને મેં મારી ભાવના નિમિત્તે –“નિયમાવળિમિત્ત મg pવું fજયમસારામસુદ્ર” – (“નિયમસાર” નામનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com