________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“અલિંગગ્રહણના ૨૦માં બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે' એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમકે આનંદનું વેદન પરિણતિમાં છે. ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી “વેદનમાં આવ્યો તે હું ' એમ કહ્યું છે.
જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળીધુવસામાન્ય તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે. તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય
છે. '
-શ્રી ‘પરમાગમસાર” ર૬૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com