________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“ધર્મી જીવે સહુજ તત્ત્વ ઉપર દૃષ્ટિ દીધી છે તેને તે વીતરાગતાનું ઘર છે. વીતરાગમૂર્તિમાંથી વીતરાગતા આવે છે. જેના ઘરમાં રાગ નથી પણ સમતાથી ભરેલું ઘર છે, તેના ઉપર દષ્ટિ દેતાં તેમાંથી સમતા પ્રગટે છે. આત્મામાં તો એકલી વીતરાગતા ભરી છે. તેમાં જેણે નજર કરી છે, તેને તો તે વીતરાગતાનું ઘર છે. તેમાંથી તેને-સમ્યગ્દષ્ટિને સમતા પ્રગટે
-શ્રી “પરમાગમસાર' | પ૨૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com