Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 294
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “મુનિરાજ કહે છે કે અમે એ સંસારજનિત ભાવોમાં નથી. સ્ત્રી-પુત્ર-પૈસોધંધો છોડયો માટે સંસાર છોડયો છે એમ નથી. પર્યાયમાં જે સંસારજનિત સુખ-દુ:ખાદિ થાય તેનાથી દૂર વર્તે તેણે સંસાર છોડયો છે. જે ચીજ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, મૌજૂદ છે; જેનું અસ્તિત્વ પર્યાયમાં નથી અને ધ્રુવમાં જેનું અસ્તિત્વ છે; તેમાં જે નિષ્ઠ (શ્રદ્ધાવાન ) નથી તે આત્માથી ભ્રષ્ટ હોવાથી બહિરાત્મા છે.” -શ્રી “પરમાગમસાર ' | ૫૪૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320