________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીનિયમસાર ગાથા ૫૦ ૬૯ આશ્રયે તે ભાવ છે, એમ કહ્યું. અર્થાત્ અંતઃતત્ત્વ-ભાવસ્વરૂપને સ્વદ્રવ્ય કહ્યું. ‘ભાવવાન' જે ત્રિકાળી છે, તેની વાત પછી લેશે. સમજાય છે કાંઈ ?
,
છે કે નહીં અંદર ટીકામાં? છે...! “ अस्य खलु सहजज्ञान- सहजदर्शन- सहजचारित्रસદનપરમવીતરા સુદ્ધાત્મત્સ્ય શુદ્ધાન્તસ્તત્ત્વસ્વરૂપસ્યાધાર: ” એ તો શબ્દ નો અર્થ જ છે. એનો–સ્વદ્રવ્યનો આધાર! પણ એ દ્રવ્ય એટલે અંતઃતત્ત્વ-ભાવ. ત્રિકાળી શક્તિ, ત્રિકાળી ભાવને સ્વદ્રવ્યનો ગુણ કહ્યો. એમ કે, અનેકરૂપ છે ને...! તો એને ભાવ કહીને એનો આધાર એક છે, એમ લેવું છે. ભગવાન પરમપારિણામિકભાવ, જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ, એ શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્યનો જ આધાર છે. ગુણ-સ્વભાવ અંતઃતત્ત્વ સ્વદ્રવ્ય એ આધેય છે. અને એને (સ્વદ્રવ્યનો ) આધાર છે. પણ અહીંયાં તો એમ કહે છે કેઃ એ ‘ આધાર-આધેય' નો લક્ષ-ભેદ છોડી દે! સ્વાભાવિક અનંતજ્ઞાન, પરમવીતરાગઆનંદ આદિ ત્રિકાળી અને એનો આધાર ૫૨મદ્રવ્ય, એવો ભેદ પણ છોડવા માટે આ વાત કરે છે. ભાવ અને ભાવવાન, આધેય અને આધાર-અંતઃતત્ત્વ ‘આધેય’ અને આખી વસ્તુ ત્રિકાળી એકરૂપભાવ ‘આધાર’ –એવો ભેદ પણ જેને નથી, તે બતાવવા માટે ‘દૃષ્ટિના વિષય’ ની આ વાત છે! આહા... હા ! સમજાય છે કાંઈ ? “શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્ય...” જોયું? આ સ્વદ્રવ્ય એનો આધાર ( કોણ ) ? આહા..... હા ! ઝીણું પડે. (શ્રોતાઃ ) સંસ્કૃત ટીકામાં ‘શુદ્ધઅંતઃતત્ત્વ' શબ્દ નથી આવ્યો! (ઉત્ત૨:) કોણે કહ્યું નથી આવ્યું ? “ શુદ્ઘન્તસ્તત્ત્વસ્વરુપ સ્વદ્રવ્યમુપાવેયન” છે ને..! અંદર છે! પણ વાંચતા નથી. સંસ્કૃતનો અભ્યાસ નથી. માથે કહ્યું ને..! “ સનવિમાવશુળપર્યાયનિર્યુવń શુદ્ધાન્તસ્તત્ત્વસ્વયં સ્વદ્રવ્યમુપાવેયના” પણ અહીં આવ્યું ને..? ‘સ્વદ્રવ્ય ઉપાદેય છે’ તેની તા આ વ્યાખ્યા છે. પહેલાં ‘ સ્વદ્રવ્ય ’ કહ્યું પછી મત્સ્ય વસ્તુ” છે ને...! सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याધાર: ” ‘ અસ્ય ’ અર્થાત્ ‘કોણ ’. ‘વસ્તુ’ અર્થાત્ ખરેખર. એનો-અંતઃતત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો ખરેખર આધાર કોણ ? આહા.. હા !
66
4
દિગંબરસંતો ( નાં વચન )!! ગજબ છે ને..! પદ્મપ્રભમલધારિદેવ એ તો આચાર્ય નહોતા, એ તો મુનિ હતા. એક દિગંબર પંડિતે ‘ખાનિયા તત્ત્વ-ચર્ચા' વખતે કહ્યું કે, અમારે તો આચાર્યનાં વચન જોઈએ. તો સામે પંડિતજીએ કહ્યું કે, અમારે તો આચાર્ય અને પંડિતોનાં બેયનાં વચન જોઈએ. ( અર્થાત્ અમને તો સર્વ સ્વાનુભૂતિ વિભૂષિત ધર્માત્માઓનાં દરેક વચન માન્ય છે)! આહા... હા! આ તે કાંઈ ટીકા છે!! એની (‘નિયમસાર’ ની ) ટીકા કરતાં પોતે શરૂઆતમાંપાંચમા શ્લોકમાં કહ્યું છે: “ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું ક્થન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? પામર! એમ કહે છે. આહા... હા! ગણધર એટલે ગુણના ધારક એવા ગણધરોથી રચાયેલું છે. આ તો ટીકા, આ ભાવ, કંઈ મેં કર્યાં છે, એમ નથી.. શ્રુતધરોની પરંપરાથી-અરિહંતથી ચાલતાં-ચાલતાં વર્તમાન સુધી સારી રીતે વ્યક્ત-પ્રગટ કરાયેલા છે. એ આ ૫૨માગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? આા.. હા! (પાઠ) છે..! “મુળધરાધરરવિત શ્રુતધરસન્તાનતસ્તુ સુવ્યવત્તમ્। પરમાામાર્થસાર્થ “ વવન્તુમનું જે વયં મન્વા: ”।। પ્।। આહા.. હા! બાપુ ! અમે તે કોણ ? મુનિ એમ કહે છેઃ અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે' –આ શબ્દ બે ઠેકાણે આવે છે; એ એમ કહે છે કે આ ટીકા કરનારા ‘અમે તે કોણ ?' પછી છઠ્ઠા શ્લોકમાં કહે છે: “ હમણાં
Please inform us of any errors on rajesh@Atma Dharma.com