SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખડ એમ જણાય છે કે એમા જૈન શ્રમણ્ણાએ અને શ્રમણીએએ દિવસના શુ શુ ધાર્મિક કાર્ય કરવું જોઇએ તે દર્શાવાયુ છે. ૧૩૦ r ૫. કલ્યાણવિજયજીએ કહ્યું છે કે આ યતિનિષ્કૃત્યને જ પ્રતિક્રમણવિધિપ્રકાશમાં સાધુનિકૃત્ય કહેલ છે. યતિદિનનૃત્ય કિવા યતિદિનચર્યા નામની કેટલીક કૃતિ સંસ્કૃત અને પાઇયમા છેઃ દેવસૂરિએ ૩૯૬ ગાથામા જ૦ મમા તેમ જ કાલકાચા ના સતાનીય ૨ભાવદેવસૂરિએ અને યવિજયે આ નામની એકેક કૃતિ સંસ્કૃતમા રચી છે. એક અજ્ઞાતક ક કૃતિ પણ આ નામની છે. (૧૧૫) યશેાધરચિરત( ત્ર ) આ કૃતિ જો પાઇયમા હોય તે એની ધ મે “ જસહરિય તરીકે પૃ. ૮૭-૮૮મા લીધી છે. (૧૧૬ ) ચાગસિમુચ્ચય અને એની (૧૧૭) સ્વપજ્ઞ વૃત્તિ p જેમ આ કૃતિના અંતમા ‘ સમુચ્ચય ’ શબ્દ છે તેમ હરિભદ્રસૂરિની ખીજી એ કૃતિઓ નામે શા, વા, સ, અને પદ્દનસમુચ્ચયમા પણ છે. આ નામેા ફ્નિાગકૃત પ્રમાણસમુચ્ચયને આભારી હશે. ૧ આનું નામ જઇ દિણુચરિયા છે. ૨ એમણે રચેલી કૃતિને કેટલાક દિનચર્ચા તેમ જ યતિસામાચારી પણ કહે છે. ૩ આ કૃતિ સ્થાપન્નવૃત્તિ સહિત “દેલા જે પુ સંસ્થા ” તરફથી ઇ. સ. ૧૯૧૨માં છપાવાઈ છે. આના આમુખમા ડૉ. સુઆલિની જે અંગ્રેજ પ્રસ્તાવના વિષે સૂચન છે તે ચેાબિન્દુની આવૃત્તિમા જોવાય છે. ગ્રંથ પ્રકારોક સભા તરફથી ઈ સ. ૧૯૪૦માં આ મૂળ કૃતિ સટીક પ્રસિદ્ધ કરાઈ છે. મૂળની એક હાથથી વિસ ૧૧૪૬માં લખાયેલી મળે છે re જન ..
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy