________________
ધ્યાનવક
વિષ્ણુ ત્રિય જીવ પણુ-નવુ'સ-શીવાલય તાળા | ઢાળ વિયન મનિય' વિષેસો શાળાŠમિ ॥ ૩॥ અર્થ :-હુંમેશા યતિને વિશેષે કરીને ધ્યાનકાળે સ્થાન ચુવતી-પશુ-નપુ‘સક અને કુશીલ માણસથી રહિત એકાંત સ્થાન જરૂરી કહ્યું છે.
૧૨૨
આમ, ધમ્ય અને શુધ્યાન પર વિચાર કરવા માટેની દ્વારગાથામાં કહેલ પહેલુ ભાવના’ દ્વાર વિચાયું, હવે દેશ દ્વાર વિચારવા કહે છે,
"
=
ધ્યાન માટે દેશ
વિવેચનઃ-ધ્યાન માટેનુ સ્થાન યુવતિ વગેરેથી રહિત હાવું જોઈ એ. આમ તે માત્ર ધ્યાનકાળે જ નહિ, કિંતુ હમેશા મુનિને રહેવાનુ સ્થાન સ્ત્રી વગેરેના વાસ કે સંચરણ વિનાનું એકાંત જોઈ એ. એમ તીર્થંકર ભગવાન અને ગણધર દેવા કહે છે, એટલે પછી ધ્યાનકાળે તા ખાસ કરીને એવુ એકાંત સ્થાન હેવું જરૂરી છે. કાઇપણ માનવી શ્રી કે દેવી, પશુ-સ્ત્રી કે નપુ સક યા જુગારી વગેરે કુશીલના સંસગ ન હેાવા જોઈએ. એ બધાથી અલિપ્ત એકાંત સ્થાન જોઈ એ. કેમકે શ્રી આદિના સ`પર્ક વાળા સ્થાનમાં જિનાગમે કહેલા ઢાષા ઊભા થાય છે.
મ
સામાન્ય રીતે તે બ્રહ્મચર્યનું પાલન કરનાર માટે નવ વાડ પૈકી આ એક વાડ પાળવાની છે કે સ્ત્રી વગેરેના વાસ કે સંચાર વિનાના એના મુકામ જોઈએ. ત્યારે સાધુને તા વિશેષે કરીને એવા એકાંત મુકામ જરૂરી છે. સ્ત્રી ચાહ્ય પશુ–સ્રી પણ