Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 304
________________ શુ ધ્યાન ૨૮૧ આ રીતે અસંખ્ય ગુણની ગુણશ્રેણિથી પૂર્વે રચિત કર્મલિકને હવે ૧૪ મે ગુણસ્થાનકે શશીના પ્રારંભથી કમશઃ સમયે સમયે ખપાવતા ચાલે છે. એ પણ ઉપન્ય સમયે પહોંચતાં લગભગ બધાં કર્મલિકને ખાલી કરી નાખ્યાં હોય છે, તે હવે જે કેટલુંક અહીં ખાલી કરે છે, અને કેટલુંક જે અંતિમ સમયે ખાલી કરે છે, તે આ રીતે મનુષ્યગતિ, મનુષ્ય-આનુપૂર્વી, પચેંદ્રિય જાતિ, રસ નામકર્મ, બાદર નામકર્મ, પર્યાપ્ત-સૌભાગ્ય-આદેય-યશ નામકર્મ, એમ ૯ નામકર્મ પ્રકૃતિ, તથા મનુષ્યાયુકર્મ, ઊંચ–ગેત્ર કર્મ, અને શાતાઅશાતા વેદનીય એ બેમાંથી ગમે તે એક વેદનીય કર્મ, એ ૩ બાકીના અઘાતી કર્મની પ્રકૃતિ,-એમ કુલ ૧૨ કર્મપ્રકૃતિ ચરમ સમયે અજિનસિદ્ધ થનારને ખપાવવાની હોય, અને તીર્થંકર-ભગવાન બની સિદ્ધ થનારને વધારામાં જિનનામ કર્મ, એટલે કુલ ૧૩ કર્મ–પ્રકૃતિ ચરમ સમયે ખપાવવાની હોય છે. ૧૪ મા ગુણસ્થાનકના અંત સમયે સર્વ કર્મને ક્ષય થઈ જતાં હવે એ આત્માને કઈ કર્મ જ બાકી નહિ, તે કમને ઉદય યાને ઔદયિકભાવ પણ નહિ, તેથી અહીં સર્વ કર્મક્ષયની સાથે જ ભવ્યત્વને પણ નાશ થઈ જાય છે. કેમકે ભવ્યત્વ એ મોક્ષગમન-એગ્મતારૂપ યાને સર્વકર્મક્ષય-યેગ્યતા સ્વરૂપ છે. એ સૂચવે છે કે જીવે સર્વકર્મક્ષય કર્યો નથી, પરંતુ કરી શકવાની ચગ્યતા એનામાં છે. તે હજી સર્વકર્મક્ષય નથી કર્યો એટલે કે કર્મ ઉદયવાન છે. આ કર્મ–ઉદય એ જ ઔદયિકભાવ; અને એ છે ત્યાં સુધી જ ભવ્યત્વ છે. માટે હવે જે સર્વકર્મક્ષય થતાં ઔદયિક ભાવ નહિ, તે ભવ્યત્વ પણ નહિ. એટલે સર્વકર્મઅંત થતાં ભવ્યત્વને પણ અંત આવે છે, સિવાય કે સમ્યકત્વ-જ્ઞાન ઉદય ચાને જ બાકી વિકભાવ થી સાથે જ ન પણ નાશ થાય છે

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346